અંબાજી મંદિર મા સાંજે મહાઆરતી નુ કરાયું આયોજન....

માં અંબા ના ચાચર ચોકમાં 900 દીવડાઓ થી માં જગતજનની અંબા ની કરાઈ મહાઆરતી...

ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત,વિધાનસભા અધ્યક્ષ શંકર ભાઈ ચોધરી સહિત ભાજપ નાં નેતાઓ અને જિલ્લા કલેકટર સાથે જિલ્લા sp મહાઆરતી મા જોડાયા...

આદિવાસી શાળા ના બાળકો,સંસ્કૃત પાઠશાળા ના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પણ મહાઆરતી મા જોડાયા હતા...

માં અંબા ના ચાચર ચોક માતાજી ની રંગોળી બનાવવા મા આવી...

માં અંબા નાં ચાચર ચોકમાં મહાઆરતી થી ભક્તિમય માહૌલ સર્જાયો...