કાલોલ નગર જલારામ મંદિર માં સફાઈ કામદાર સેલ પ્રદેશની આજ્ઞા અનુસાર ભાજપા પ્રદેશ કારોબારી સભ્ય રમેશભાઈ કોન્ટ્રાક્ટરના આગેવાની હેઠળ ભગવાન વાલ્મિકી ઋષિની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રામાયણના રચિતા મહાન કવિ અને લેખક વાલ્મિકી ઋષિની આજે જન્મ જયંતી હોય મોટી સંખ્યામાં જલારામ મંદિર ખાતે સફાઈ કામદાર સેલ ગુજરાત તરફથી વાલ્મિકીકાલોલ નગર જલારામ મંદિર માં ભગવાન વાલ્મિકી ઋષિની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રામાયણના રચિતા મહાન કવિ અને લેખક વાલ્મિકી ઋષિની આજે જન્મ જયંતી હોય મોટી સંખ્યામાં જલારામ મંદિર ખાતે સફાઈ કામદાર સેલ ગુજરાત તરફથી વાલ્મિકી ઋષિની ઉજવણી કરવામાં આવી વાલ્મિકી ઋષિ એ ઋષિ હતા જેમને માતા- સીતાને અને લવ કુશ ને આશરો આપી ઉછેર્યા હતા તેમના દ્વારા રચિત રામાયણ આજે વિશ્વમાં પ્રસિદ્ધ છે આ મહાન ઋષિને આજે આ મંદિર ખાતે મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી તેમની જન્મ જયંતી ની ઉજવણી કરી હતી નગરજનોએ મીઠું કરાવી પુષ્પ અર્પણ કરી ઋષિને યાદ કર્યા હતા તેમના મહાન કાર્યો આજે પણ દુનિયા યાદ કરે છે જમાક સફાઈ કામદાર સેલ ના રમેશભાઈ પ્રદેશ સફાઈ કામદાર સભ્ય કિરણભાઈ નિમેષભાઈ સોલંકી નટુભાઈ સોલંકી જીતેન્દ્રભાઈ રાજુભાઈ સોલંકી શારદાબેન લક્ષ્મીબેન અને અનુસૂચિત જાતિના શહેરમાં મંત્રી કંચનભાઈ વગેરે પદાધિકારીઓ આ જન્મ જયંતિ માં હાજર રહી ખૂબ ભવ્ય ઉજવણી કરી હતી રમેશ કોન્ટ્રાક્ટર કાલોલ પંચમહાલ ઋષિની ઉજવણી કરવામાં આવી વાલ્મિકી ઋષિ એ ઋષિ હતા જેમને માતા- સીતાને અને લવ કુશ ને આશરો આપી ઉછેર્યા હતા તેમના દ્વારા રચિત રામાયણ આજે વિશ્વમાં પ્રસિદ્ધ છે આ મહાન ઋષિને આજે આ મંદિર ખાતે મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી તેમની જન્મ જયંતી ની ઉજવણી કરી હતી નગરજનોએ મીઠું કરાવી પુષ્પ અર્પણ કરી ઋષિને યાદ કર્યા હતા તેમના મહાન કાર્યો આજે પણ દુનિયા યાદ કરે છે જમાક સફાઈ કામદાર સેલ ના રમેશભાઈ પ્રદેશ સફાઈ કામદાર સભ્ય કિરણભાઈ નિમેષભાઈ સોલંકી નટુભાઈ સોલંકી જીતેન્દ્રભાઈ રાજુભાઈ સોલંકી શારદાબેન લક્ષ્મીબેન અને અનુસૂચિત જાતિના શહેરમાં મંત્રી કંચનભાઈ વગેરે પદાધિકારીઓ આ જન્મ જયંતિ માં હાજર રહી ખૂબ ભવ્ય ઉજવણી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এটা চক্ৰ বিষয়া কাৰ্যালয়ত মণ্ডল সকলে পাঁচ বছৰ হে থাকিব পাৰিবঃ মৰানত ক'লে ৰাজহ মন্ত্ৰী যোগেন মহনে
এটা চক্ৰ বিষয়া কাৰ্যালয়ত মণ্ডল সকলে পাঁচ বছৰ হে থাকিব পাৰিবঃ মৰানত কলে ৰাজহ মন্ত্ৰী যোগেন মহন
જુનાગઢ ખાતે ફુલીયા હનુમાન મંદિરે કાળી ચૌદસ ના દિવસે દૂર દૂર થી દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
જુનાગઢ ખાતે ફુલીયા હનુમાન મંદિરે કાળી ચૌદસ ના દિવસે દૂર દૂર થી દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
सोनपेठ शहरात ईद दुल मिला दुन- नबी उत्सव मोठ्या उत्साहात साजरा....#जनतान्यूज24तास
सोनपेठ शहरात ईद दुल मिला दुन- नबी उत्सव मोठ्या उत्साहात साजरा....#जनतान्यूज24तास
Odd Even in Delhi: दिल्ली में 13 से 20 नवंबर तक ऑड-ईवन की पाबंदी | Delhi Air Pollution | CM Kejriwal
Odd Even in Delhi: दिल्ली में 13 से 20 नवंबर तक ऑड-ईवन की पाबंदी | Delhi Air Pollution | CM Kejriwal
Google Maps यूजर्स ध्यान दें! गूगल को है आपकी हर खबर; लोकेशन हिस्ट्री, सर्च रिजल्ट ऐसे करें डिलीट
गूगल मैप्स का इस्तेमाल करने के साथ अनजान रास्ते आपके लिए आसान हो जाते हैं। लेकिन गूगल मैप्स को...