મોટા મઢાદ ગામે રહેતા નરેશભાઈ મકવાણા બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરના ચાલકે બાઈકચાલક યુવકને અડફેટે લેતા યુવક બાઈક પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે અકસ્માત બાદ ડમ્પરચાલક નાસી છુટયો હતો. આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો તેમજ ગામના આગેવાનો અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને યુવકની લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક યુવક પરણિત અને બે સંતાનો હોવાનું બહાર આવ્યું છે.એત્રે ઉલ્લેખનીય છે કે, વઢવાણના મોટા મઢાદ તેમજ નાના મઢાદ ગામ આસપાસ મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપતીનું ખનન અને ડમ્પર મારફતે વહન કરવામાં આવે છે અને મોટીસંખ્યામાં ડમ્પરોની અવર-જવર રહેતી હોય છે, ત્યારે બેફાામ દોડતા વધુ એક ડમ્પરે અડફેટે લેતા યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેથી બેફામ દોડતા ડમ્પરચાલકો સામે કડક કર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मां वाउचर योजना के तहत गर्भवती की होगी फ्री सोनोग्राफी
मां वाउचर योजना के तहत गर्भवती की होगी फ्री सोनोग्राफी, लाभान्वित होंगी होंगी गर्भवती...
ट्रेन में यात्रियों को जिंदा जलाने वाले आरोपी शाहरुख सैफी की बढ़ी मुश्किलें, जांच टीम लगाएगी UAPA की धारा
केरल पुलिस (Kerala Police) की एक स्पेशल टीम ने ट्रेन में लगाई आग की घटना को आतंकी घोषित कर दिया...
એમ.સી.એમ.સી. કટ્રોલ રૂમની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર્સ રાજકોટ તા.૧૭ નવેમ્બર- વિધાનસભા સામાન્ય ચૂંટણી
એમ.સી.એમ.સી. કટ્રોલ રૂમની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર્સ રાજકોટ તા.૧૭ નવેમ્બર- વિધાનસભા સામાન્ય ચૂંટણી
Gadhada|| ગૌચર જમીન મામલે માલધારી સમાજ લાલઘુમ! #news #andolan #botadnews #maldharisamaj #gauchar
Gadhada|| ગૌચર જમીન મામલે માલધારી સમાજ લાલઘુમ! #news #andolan #botadnews #maldharisamaj #gauchar
राजस्थान धरोहर प्राधिकरण अध्यक्ष ने बूंदा मीणा पैनोरमा की प्रगति का लिया जायजा
राजस्थान धरोहर प्राधिकरण अध्यक्ष औंकार सिंह लखावत ने कहा कि देश की आजादी में प्राणोत्सर्ग करने...