મોટા મઢાદ ગામે રહેતા નરેશભાઈ મકવાણા બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરના ચાલકે બાઈકચાલક યુવકને અડફેટે લેતા યુવક બાઈક પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે અકસ્માત બાદ ડમ્પરચાલક નાસી છુટયો હતો. આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો તેમજ ગામના આગેવાનો અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને યુવકની લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક યુવક પરણિત અને બે સંતાનો હોવાનું બહાર આવ્યું છે.એત્રે ઉલ્લેખનીય છે કે, વઢવાણના મોટા મઢાદ તેમજ નાના મઢાદ ગામ આસપાસ મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપતીનું ખનન અને ડમ્પર મારફતે વહન કરવામાં આવે છે અને મોટીસંખ્યામાં ડમ્પરોની અવર-જવર રહેતી હોય છે, ત્યારે બેફાામ દોડતા વધુ એક ડમ્પરે અડફેટે લેતા યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેથી બેફામ દોડતા ડમ્પરચાલકો સામે કડક કર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iPhone 15 Series से महंगी होगी iPhone 16 Series, इन वजहों से चुकानी पड़ सकती है मोटी रकम
iPhone 16 series को लेकर कई रिपोर्ट सामने आ चुकी हैं। माना जा रहा है कि iPhone 16 series कई बड़े...
સુર્યાવદર ખાતે આવેલ સાની ડેમ નું નિર્માણ કાર્ય આપની સરકાર બનતા એક વર્ષમાં પૂર્ણ કરાશે : ઈશુદાન ગઢવી
સુર્યાવદર ખાતે આવેલ સાની ડેમ નું નિર્માણ કાર્ય આપની સરકાર બનતા ની સાથે જ એક વર્ષમાં પૂર્ણ કરાશે...
शंकराचार्य के बयान पर भड़के रामभद्राचार्य:बोले- उसने कहा कश्मीर में आर्टिकल 370 बहाल कर दिया जाए; खिलौना है क्या, जो बहाल कर दो
ज्योतिष मठ के शंकराचार्य अविमुक्तेश्वरानंद सरस्वती के कश्मीर में आर्टिकल 370 बहाल करने के बयान पर...
ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಲೇಔಟ್ ನ ಹಿಂದೂ ಸಾದರ ಕ್ಷೇಮಾಭಿವೃದ್ಧಿ ಸಂಘದಲ್ಲಿ ಚಾತುರ್ಮಾಸ್ಯ ಯತಿ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ ಶಾಸಕ ಕೆ. ಗೋಪಾಲಯ್ಯ ಭಾಗಿ
ಬೆಂಗಳೂರು : ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಲೇಔಟ್ ನ ಹಿಂದೂ ಸಾದರ ಕ್ಷೇಮಾಭಿವೃದ್ಧಿ ಸಂಘದಲ್ಲಿ ಚಾತುರ್ಮಾಸ್ಯ ಯತಿ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ...
ಬಿಜೆಪಿ ನಾಯಕರ ಯಾವ ಕುತಂತ್ರವೂ ಅನ್ನ ಭಾಗ್ಯ ದಾಸೋಹ ತಡೆಯಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ- ಟ್ವೀಟ್ ಮೂಲಕ ಕಿಡಿಕಾರಿದ ಕಾಂಗ್ರೆಸ್
ಬಿಜೆಪಿ ನಾಯಕರು ಎಷ್ಟೇ ಕುತಂತ್ರ ಮಾಡಿದರೂ 5 ಗ್ಯಾರಂಟಿಗಳಲ್ಲಿ ಒಂದಾದ 'ಅನ್ನ ಭಾಗ್ಯ' ಯೋಜನೆಯನ್ನು ತಡೆಯಲು...