બનાસકાંઠા જિલ્લાનાસ સાંસદ તેમજ બનાશ વાસી ઓ ના (કાકા) ના નામ થી તેમજ લોકો ના હૃદય સમ્રાટ શ્રી પરબતભાઇ પટેલ સાહેબશ્રીના ‘ અમૃતપર્વ ’ ( ૭૫ મા જન્મ દિવસ ) પ્રસંગે તેમની સેવાના કાર્યોની ઉજવણીના ભાગરૂપે તારીખ : ૧૯/૧૦/૨૦૨૩ ને ગરૂવારના દિવસે ભોરોલ ખાતે આવેલ સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર મા. (R.M.S.A) મારવાડી વાસ શાળા ભોરોલ તેમજ ચારણ વાસ પ્રથામિક શાળા ના બાળકોને રૂપશિભાઈ .એચ . પટેલ ચારણ વાસ તરફ થી સ્વરૂચી ભોજન આપવામાં આવ્યું હતુ શ્રીમાન પરબતભાઇ પટેલ સાહેબશ્રીને આગામી જન્મ દિવસની શુભકામનાઓ અને સાહેબશ્રીનું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમ મા ચારણવાસ માં થી જગદીશભાઈ. ગંગારામભાઈ. કરશનભાઈ. રામજીભાઈ. ઇશ્વરભાઇ તેમજ ઘણા બધા. આગેવાનો હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দাদাগিৰিৰে অভিযুক্ত আৰক্ষী বিষয়া বিজয় দৈমাৰীক ৰিজাৰ্ভ ক্লজ।
দাদাগিৰিৰে অভিযুক্ত আৰক্ষী বিষয়া বিজয় দৈমাৰীক ৰিজাৰ্ভ ক্লজ।
জয়মালাক উভতাই আনিবলৈ আহ্বান
জয়মালাক উভতাই আনিবলৈ আহ্বান
বিগত কেইবাদিনো ধৰি অসমৰ পৰা নিয়া জয়মালা নামৰ হাতীজনীৰ ওপৰত...
Breaking News: CAA लागू होने के बाद भड़कीं Mamata Banerjee | PM Modi | Aaj Tak LIVE News
Breaking News: CAA लागू होने के बाद भड़कीं Mamata Banerjee | PM Modi | Aaj Tak LIVE News
ડીસા તાલુકાના ખરડોસણ ગામે હવન યજ્ઞનું આયોજન કરાયું..
ડીસા તાલુકાના ખરડોસણ ગામે હવન યજ્ઞનું આયોજન કરાયું..
પશુપાલકોને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ શું કહ્યું....
પશુપાલકોને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ શું કહ્યું....