વઢવાણના રહીશે સુરેન્દ્રનગરના રહીશ પાસે બાંધકામ સેન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેના કામના પૈસાની ઉઘરાણી કરતા ચેક આપ્યા હતા. જે નાણાના અભાવે પરત આવ્યો હતો. આથી સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ કરતા કોર્ટે આરોપીને 6 માસની સજા અને ફરિયાદીને ચેકની રકમ વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.વઢવાણ રામ સોસાયટીના રહીશ અરવિંદભાઇ વિરમભાઇ ચૌહાણને સુરેન્દ્રનગરના સુરપાલસિંહ રાણા અવારનવાર સેન્ટિંગનો કોન્ટ્રાક્ટ આપતા હોવાથી ધંધાકીય સબંધો હતા. સુરપાલસિંહે અરવિંદભાઇને રૂ.60 હજાર સાઇટના બાંધકામ પેટે એડવાન્સમાં આપ્યા હતા.જે સુરપાલસિંહે પરત માંગતા અરવિંદભાઇએ ચેક લખી આપ્યો હતો. જે નાણાના અભાવે 30-4-2022એ પરત થયો હતો. આથી સુરપાલસિંહે વકીલ ઝેડ.એ.ચૌહાણ મારફત અરવિંદભાઇ સામે કોર્ટમાં કેસ કર્યો હતો. ફરિયાદ પક્ષે વકીલની દલીલ આરોપીએ આપેલ ચેક, રિટર્ન મેમો, આરોપીને નોટિસ સહિતના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા બાદ ત્રીજા એડિ ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ વીરેન્દ્રસિંહ શનાભાઇ ઠાકોરે આરોપી અરવિંદભાઇ ચૌહાણને ગુનામાં તક્સીરવાર ઠરાવી 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે ફરિયાદીને ચેકની રકમ રૂ.60,000 અને વળતરરૂપે ચૂકવવા હુકમ કર્યો હતો. જો આરોપી વળતરની રકમ ન ચૂકવે તો વધુ 1 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  पौधा रोपण व गौ सेवा करके मनाया सचिन पायलेट का जन्मदिन।   केशोरायपाटन  
 
                      पौधा रोपण व गौ सेवा करके मनाया सचिन पायलेट का जन्मदिन। केशोरायपाटन 
 अखिल भारतीय...
                  
   जंक फूड्स से यारी, दे सकती है आपको कई खतरनाक बीमारी 
 
                      लत किसी भी चीज की सही नहीं। लत को ज्यादातर लोग शराब, सिगरेट से ही कनेक्ट करके देखते हैं, लेकिन...
                  
   સંભવિત વાવાઝોડાને લઈને ગુજરાત રાજ્યના મંત્રીએ લિધિ મુલાકાત 
 
                      સંભવિત વાવાઝોડાને લઈને ગુજરાત રાજ્યના નાણા પેટ્રોલ કેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ એ તિથલ દરિયા...
                  
   ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતોના  વારસદાર ને ચેક નું વિતરણ કરાયું.
આજ રોજ તા.૧૧/૧૦/૨૦૨૨ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાભર દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામનાર ખેડૂતોના વારસદારને રૂપિયા એક લાખના બજાર સમિતિના સભ્યો, ઇન 
 
                      ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતોના વારસદાર ને ચેક નું વિતરણ...
                  
   बिना 4G और 5G के प्राइवेट टेलीकॉम कंपनियों को टक्कर नहीं दे सकेंगी BSNL 
 
                      भारत के तीनों प्राइवेट टेलीकॉम ऑपरेटर्स जियो एयरटेल और वीआई ने अपने टैरिफ प्लान की कीमतों को 10...
                  
   
  
  
 