આજરોજ વિજયનગર તાલુકા પંચાયત કચેરી માં સામાન્ય સભા મળી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી એ આપેલ મેન્ડેટ મુજબ ડામોર શુશીલાબેન માવજીભાઈની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તથા બરંડા જ્યેન્દ્ર નગજીભાઈની દંડક તરીકે નિમણુંક કરવામાં આવી.

 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નિમણૂક કરાયેલા સભ્યોને શુભેચ્છાઓ પાઠવી મોં મીઠું કરાવ્યું હતું