હાલોલ તાલુકા પંથકમાં ગત દિવસોમાં સતત ત્રણથી ચાર દિવસ સુધી સળંગ વરસેલા વરસાદને કારણે હાલોલ તાલુકાના ગનસર આટા ગામે ગત તારીખ 19/09/2023 ના રોજ સતત વરસી રહેલા વરસાદને કારણે કાચા પતરાવાળા મકાનની માટીની દીવાલોમાં પાણી ઉતરતા દીવાલો ભેજ યુક્ત બની હતી જેમાં મકાનમાં રહેતા શનાભાઇ નાયકની 12 વર્ષની પુત્રી ગાયત્રી કાચી દિવાલ નજીક સૂઈ રહી હતી ત્યારે એકાએક ભેજ યુક્ત દિવાલ રાત્રીના સમયે દીવાલની પાસે સૂઈ રહેલ ગાયત્રી પર પડતાં ગાયત્રી દીવાલ નીચે દબાઈ જવાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ગાયત્રીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જે બનાવના અનુસંધાને હાલોલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેઓને મળવા પાત્ર માનવ મૃત્યુના કેસ અંતર્ગત મૃત્યુ અંગેના દસ્તાવેજો તેમજ બનાવની ખરાઈ કરીને રિપોર્ટ કરી કુદરતી આપત્તિ સમયે થતા માનવ મૃત્યુ કેસ અંતર્ગત મળવાપાત્ર સહાયની રકમ ચૂકવવા માટેની દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવી હતી જેમાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમારના પ્રયાસ અને સચોટ કામગીરીના કારણે બનાવના 10 થી 12 દિવસમાં જ મૃતક ગાયત્રીના પરિવારજનોને કુદરતી આપત્તિ સમયે થયેલ માનવ મૃત્યુ અંતર્ગત મળવા પાત્ર 4 લાખની આર્થિક સહાય મળી હતી જેમાં મૃતક ગાયત્રીના પરિવારજનોને હાલોલ તાલુકા પંચાયત ખાતેથી હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા,તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ કનુભાઈ રાઠોડ,જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર,તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર સહિતના લોકોની હાજરીમાં 4 લાખની રકમનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इस दिन देश के पहले निजी क्षेत्र की विमान इकाई का उद्धाटन करेंगे PM Modi और स्पेन के प्रधानमंत्री सांचेज
प्रधानमंत्री नरेन्द्र मोदी और स्पेन के प्रधानमंत्री पेड्रो सांचेज 28 अक्टूबर को गुजरात के वडोदरा...
पुणे-अहमदनगर व शिक्रापूर-चाकण रोडवर अवजड वाहनांच्या वाहतुकीवर बंदी...
पुणे- अहमदनगर व शिक्रापुर चाकण रोडवर अवजड वाहनाच्या वाहतुकीवर बंदी
शिक्रापुर: पुणे - नगर...
ৰৌ-বৰালিক চুবই পৰা নাই আৰক্ষীয়ে: ৫০০ কোটিৰ ডিজিটেলাইজ কেলেংকাৰি
গ্ৰন্থ ভিজিটেলাইজেশ্বনৰ নামত ৰাজ্যৰ শ শ নিবনুৱাক প্ৰৱঞ্চনাৰ জালত সুমুৱাই ৫০০ কোটি টকা লুটি নিয়া...
Sabarkantha News | ખેડબ્રહ્મા ખાતે નગરપાલિકામાં મોરબી પુલ હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ | Dpnews
Sabarkantha News | ખેડબ્રહ્મા ખાતે નગરપાલિકામાં મોરબી પુલ હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલિ | Dpnews
शाळा बंद पाडण्याहे षडयंत्र हाणून पडणार
आज दिनांक ११ ओक्टोंबर , मंगळवार रोजी २० पेक्षा कमी पटसंख्या असलेल्या शाळा बंद करण्याच्या धोरणाला...