ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના એક પરીવારની સગીરા ગત 7 સપ્ટેમ્બરના લોકમેળામા આવી હોય જ્યાંથી અચાનક ગુમ થતા પરીવારજનો દ્વારા શોધખોળ આદરી તપાસ કરતા ચુલી ગામનો શખ્સ સગીરાને ભગાડી ગયો હોવાનુ સામે આવતા સગીરાના પિતા દ્વારા શખ્સ વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ધ્રાંગધ્રાના લોકમેળામાં 7 સપ્ટેમ્બરના રોજ પીપળા ગામથી ધ્રાંગધ્રા મેળામાં આવેલ મજુરી કામ કરી ગુજરાન ચલાવતા પરીવારની સગીર વયની દિકરીને ચુલી ગામનો શખ્સ ભગાડી ગયો હોવાનુ સામે આવતા સગીરાના પિતા દ્વારા સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જે ઘટનાને અઠવાડીયા જેટલો સમય વિતી ગયા બાદ અંતે સગીરાની ભાળ નહિ મળતા અંતે સ્થાનિક પોલીસે સગીરાના પિતાની ફરીયાદના આધારે ફુલદિપ ઉર્ફે ભુરો હકાભાઇ ધોળકીયા વિરુધ્ધ પોસ્કો એક્ટ મુજબ ગૃન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ડી,વાય,એસ,પી જે,ડી પુરોહિત માર્ગદર્શન હેઠળ સીટી પોલીસ પી,આઇ ની સૂચનાથી સીટી પોલીસ ટીમે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર નાયબ મામલતદારનો વિદાય સમારંભ યોજાયો | SatyaNirbhay News Channel
રાધનપુર નાયબ મામલતદારનો વિદાય સમારંભ યોજાયો | SatyaNirbhay News Channel
ওদালগুৰি জিলা উপায়ুক্তৰ কাৰ্য্যালয়ৰ সভা কক্ষত উপায়ুক্ত ডক্তৰ সাদনেক সিঙৰ সংবাদ মেল ।
ওদালগুৰি জিলা উপায়ুক্ত ডক্তৰ সাদনেক সিঙে বুধবাৰে উপায়ুক্তৰ কাৰ্য্যালয়ৰ সভা কক্ষত এখন সংবাদ মেলৰ...
राजस्थान में जल संकट के लिए केवल और केवल पूर्ववर्ती गहलोत सरकार जिम्मेदार-भजनलाल शर्मा
दिल्ली के साथ-साथ राजस्थान में भी जल और ऊर्जा संकट से लोग बेहाल हैं. आलम यह है कि लोगों को दो...
व्यापार महासंघ ने नयापुरा चौराहे पर शुरू कियाORS का घोल
व्यापार महासंघ ने नयापुरा चौराहे पर शुरू की विवेकानंद सर्किल पर लगाया ORS का घोल जल्द ही वाटर...
ઉમરપાડા અને માંડવી તાલુકા માટે બે નવી મોબાઈલ મેડીકલ યુનિટનું લોકાર્પણ કરાયું
ઉમરપાડા અને માંડવી તાલુકા માટે બે નવી મોબાઈલ મેડીકલ યુનિટનું લોકાર્પણ કરાયું
અંતરીયાળ વિસ્તારના...