સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સામાન્ય બોલાચાલીમાં ધોળા દિવસે 19 વર્ષના યુવાનની ઘાતકી હત્યાની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં ભરબજારે યુવાનની છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યાની ઘટનાથી સોપો પડી ગયો હતો. જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ હત્યા અંગેનો ગુનો દાખલ કરી હત્યારાઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ હત્યાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રાજકમલ ચોક નજીક ભરબજારે ધોળા દિવસે ઘાતકી હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ધ્રાંગધ્રા શહેરની માનમહેલાત સામે રહેતા મહમદકેફ રમજાનભાઈ કુરેશીને બે દિવસ અગાઉ પોતાના ઘર નજીક સામાન્ય માથાકૂટ થઇ હતી. જેનું મનદુઃખ રાખી બે યુવાનોએ આજે ભરબજારે ધોળા દિવસે મહમદકેફ રમજાનભાઈ કુરેશી ( ઉંમર 19 વર્ષ )ને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.ધ્રાંગધ્રા શહેરમાં ભર બજારે યુવાનની છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યાની ઘટનાથી સોપો પડી ગયો હતો. જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ મૃતક મહમદકેફ કુરેશીની લાશને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી હત્યારાઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટમાં આગામી તા.૨૦ ઓક્ટોબર, ૨૦૨૨થી તા.૧૨ નવેમ્બર, ૨૦૨૨ સુધી રાજકોટમાં અગ્નિવીર લશ્કરી ભરતી મેળો યોજાશે
અમરેલી જિલ્લાના યુવાનો માટે સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડતરની તક
---
તા.૧૮ ઓગસ્ટ, ૨૦૨૨...
Gujrat: Ahmedabad में बारिश का कहर, सड़क के बीच में ही बन गया बड़ा गड्ढा, देखें Video |Gujarat Rains
Gujrat: Ahmedabad में बारिश का कहर, सड़क के बीच में ही बन गया बड़ा गड्ढा, देखें Video |Gujarat Rains
लखनऊ: तालाब में पलटी 46 सवारियों से भरी ट्रैक्टर-ट्रॉली, 10 की मौत
उत्तर प्रदेश की राजधानी लखनऊ के ग्रामीण इलाके से दिल दहलाने वाली खबर सामने आ रही है. यहां मुंडन...
પોરબંદરમાં મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિ દ્વારા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરાય
મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિના બોર્ડ મેમ્બરો તેમજ સભ્યો દ્વારા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા...
તારીખ 8/1/2023 સીગવડ આજ રોજ સીગવડ તાલુકા માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા અને શોર્ય પંથ સંચાલન માટે આજે બાઈક રેલી નો કાર્યક્રમ યોજાયો
સિંગવડ તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા અને શૌર્ય પંથ નો કાર્યક્રમ સવારે 8:00...