સુરેન્દ્રનગર એસઓજી ટીમ ચોટીલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોવા દરમિયાન ગાંજા અંગે બાતમી મળી હતી.આથી મોટાકાંધાસર ગામે સીમમાં તપાસ કરતા એક શખ્સ 1.95 કિલો ગાંજા રૂ.19,500ના મુદામાલ સાથે ઝડપી પડાયો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં નશાકારક પદાર્થોનું ગેરકાયદેસર રાખનાર કે વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાની સુચનાને લઇ એસઓજી ટીમો બનાવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરાયુ હતુ.ચોટીલા વિસ્તારમાં હોવા દરમિયાન ગાંજા અંગે બાતમી મળી હતી.આથી મોટાકાંધાસર ગામની વડીવાળી પાટી સીમમાં તપાસ હાથ ધરી હતી.જ્યાંથી ચોટીલામોટાકાંધાસર ગામના વિનાભાઇ વિઠ્ઠલભાઇ બાવળીયાના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલાગાંજાના છોડનું વાવેતર કર્યુ હતુ.આથી 1 કિલો અને 950 ગ્રામ કિંમત રૂ.19,500 મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.આ આરોપી સામે ચોટીલા પોલીસ સ્ટેશન ગુનો નોંધાવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandrayaan 3 Update: Vikram lander and Pragyan Rover को जागने के लिए कितनी Sun Light की जरूरत
Chandrayaan 3 Update: Vikram lander and Pragyan Rover को जागने के लिए कितनी Sun Light की जरूरत
CM Kejriwal की गिरफ्तारी के विरोध में होली नहीं मनाएगी AAP, पीएम आवास का करेंगे घेराव | ED | Aaj Tak
CM Kejriwal की गिरफ्तारी के विरोध में होली नहीं मनाएगी AAP, पीएम आवास का करेंगे घेराव | ED | Aaj Tak
महाराष्ट्र के डिप्टी CM अजित पवार ने कैबिनेट मीटिंग छोड़ी:, CM शिंदे और पवार में कहासुनी की खबर
महाराष्ट्र के उपमुख्यमंत्री अजित पवार सिर्फ 10 मिनट के भीतर ही कैबिनेट मीटिंग छोड़कर चले गए।...
કાઠિયાવાડ માં આમ આદમી પાર્ટી ની સભાઓ માં જનસેલાબ
હાલ ઇલેક્સન ને 2 દિવસ જ બાકી રહ્યા છે દરેક પાર્ટી પ્રજા ને આકર્ષવા ભરપૂર પ્રયત્નો કરી રહી છે...