સુરેન્દ્રનગર એસઓજી ટીમ ચોટીલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોવા દરમિયાન ગાંજા અંગે બાતમી મળી હતી.આથી મોટાકાંધાસર ગામે સીમમાં તપાસ કરતા એક શખ્સ 1.95 કિલો ગાંજા રૂ.19,500ના મુદામાલ સાથે ઝડપી પડાયો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં નશાકારક પદાર્થોનું ગેરકાયદેસર રાખનાર કે વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાની સુચનાને લઇ એસઓજી ટીમો બનાવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરાયુ હતુ.ચોટીલા વિસ્તારમાં હોવા દરમિયાન ગાંજા અંગે બાતમી મળી હતી.આથી મોટાકાંધાસર ગામની વડીવાળી પાટી સીમમાં તપાસ હાથ ધરી હતી.જ્યાંથી ચોટીલામોટાકાંધાસર ગામના વિનાભાઇ વિઠ્ઠલભાઇ બાવળીયાના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલાગાંજાના છોડનું વાવેતર કર્યુ હતુ.આથી 1 કિલો અને 950 ગ્રામ કિંમત રૂ.19,500 મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.આ આરોપી સામે ચોટીલા પોલીસ સ્ટેશન ગુનો નોંધાવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एलएचवी एएनएम संघ ऑफ राजस्थान ने ज्ञापन ने सोपा
तालेड़ा । तालेड़ा ब्लॉक की महिला स्वास्थ्य कार्यकर्ताओं ने बुधवार को ब्लॉक मीटिंग का...
Mumbai के Marine Drive पर मालूम चल गया 2024 के Lok Sabha Elections में क्या होने वाला है
Mumbai के Marine Drive पर मालूम चल गया 2024 के Lok Sabha Elections में क्या होने वाला है
કડુ-ઓળક વચ્ચે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો:ત્રણને સામાન્ય ઈજા
અમદાવાદના શાહપુરનો પરિવાર ત્રણ દિવસ પહેલા થયેલા દીકરાના લગ્ન બાદ લખતર ખાતે માતાજીના દર્શન માટે...
रावण के पुतले में लगाए कोल्ड पायरो, ऑटोमाइजेशन सिस्टम से स्टेप बाय स्टेप होगा रावण दहन, रावण के पुतले में बारूद लगाना शुरु, लंका दहन में दिखेंगी रंगीन अशरफियाँ, रोशन होगा आसमान
विजय दशमी पर्व पर रावण, कुंभकर्ण और मेघनाद के पुतलों में मनोरंजक आतिशबाजी लगाने का काम भी प्रारंभ...