સુરેન્દ્રનગર એસઓજી ટીમ ચોટીલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોવા દરમિયાન ગાંજા અંગે બાતમી મળી હતી.આથી મોટાકાંધાસર ગામે સીમમાં તપાસ કરતા એક શખ્સ 1.95 કિલો ગાંજા રૂ.19,500ના મુદામાલ સાથે ઝડપી પડાયો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં નશાકારક પદાર્થોનું ગેરકાયદેસર રાખનાર કે વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાની સુચનાને લઇ એસઓજી ટીમો બનાવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરાયુ હતુ.ચોટીલા વિસ્તારમાં હોવા દરમિયાન ગાંજા અંગે બાતમી મળી હતી.આથી મોટાકાંધાસર ગામની વડીવાળી પાટી સીમમાં તપાસ હાથ ધરી હતી.જ્યાંથી ચોટીલામોટાકાંધાસર ગામના વિનાભાઇ વિઠ્ઠલભાઇ બાવળીયાના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલાગાંજાના છોડનું વાવેતર કર્યુ હતુ.આથી 1 કિલો અને 950 ગ્રામ કિંમત રૂ.19,500 મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.આ આરોપી સામે ચોટીલા પોલીસ સ્ટેશન ગુનો નોંધાવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ મણીનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલ BRTS કોરિડોરમાં ઊભેલી બસમાં આક્સમિક આગની ઘટના.
અમદાવાદ મણીનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલ BRTS કોરિડોરમાં ઊભેલી બસમાં આક્સમિક આગની ઘટના.
মাজুলীৰ ফুলনিত ৭৫ সংখ্যক স্বৰাজ উদযাপন সভা
মাজুলীৰ ফুলনিত ৭৫ সংখ্যক স্বৰাজ উদযাপন সভা .
স্বৰাজ উদযাপন সমিতিৰ ফুলনি খণ্ডৰ উদ্যোগত অনুষ্ঠিত...
Kolhapur : विसर्जनावेळी मधमाशांच्या हल्ल्यात ५० गणेश भक्त जखमी...BPN news network
Kolhapur : विसर्जनावेळी मधमाशांच्या हल्ल्यात ५० गणेश भक्त जखमी...BPN news network
21મી ઓગસ્ટથી સળંગ ચાર રવિવાર મતદાર યાદી સુધારણા ઝુંબેશ
21મી ઓગસ્ટથી સળંગ ચાર રવિવાર મતદાર યાદી સુધારણા ઝુંબેશ આગામી તા. 21મી ઓગસ્ટથી સળંગ ચાર રવિવાર...