સુરેન્દ્રનગર એસઓજી ટીમ ચોટીલા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોવા દરમિયાન ગાંજા અંગે બાતમી મળી હતી.આથી મોટાકાંધાસર ગામે સીમમાં તપાસ કરતા એક શખ્સ 1.95 કિલો ગાંજા રૂ.19,500ના મુદામાલ સાથે ઝડપી પડાયો હતો.સુરેન્દ્રનગર જિલ્લામાં નશાકારક પદાર્થોનું ગેરકાયદેસર રાખનાર કે વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાની સુચનાને લઇ એસઓજી ટીમો બનાવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરાયુ હતુ.ચોટીલા વિસ્તારમાં હોવા દરમિયાન ગાંજા અંગે બાતમી મળી હતી.આથી મોટાકાંધાસર ગામની વડીવાળી પાટી સીમમાં તપાસ હાથ ધરી હતી.જ્યાંથી ચોટીલામોટાકાંધાસર ગામના વિનાભાઇ વિઠ્ઠલભાઇ બાવળીયાના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલાગાંજાના છોડનું વાવેતર કર્યુ હતુ.આથી 1 કિલો અને 950 ગ્રામ કિંમત રૂ.19,500 મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.આ આરોપી સામે ચોટીલા પોલીસ સ્ટેશન ગુનો નોંધાવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maruti और Tata की इन कारों का जबरदस्त क्रेज, हाथों-हाथों बिक गई इतनी यूनिट्स, यहां पढ़ें फीचर्स और डिटेल्स
Indian Car Sales टाटा मोटर्स (Tata Motors) ने अपनी सबसे सस्ती इलेक्ट्रिक कार टियागो ईवी की 10...
ದಾವಣಗೆರೆಯಲ್ಲಿ 'ವಂದೇ ಭಾರತ್' ರೈಲಿಗೆ ಕಲ್ಲು ತೂರಾಟ
ದಾವಣಗೆರೆ ನಗರದ ಹೊರವಲಯದಲ್ಲಿ 'ವಂದೇ ಭಾರತ್' ರೈಲಿಗೆ ಕಲ್ಲು ತೂರಿದ ಘಟನೆ ನಡೆದಿದೆ. ವಂದೇ ಭಾರತ್ ರೈಲು...
আটছাৰ উদ্যোগত বামুনবাৰীত ফুটবল খেল
আটছাৰ উদ্যোগত বামুনবাৰীত ফুটবল খেল
स्कुटी में घुसा ब्लेक कोबरा स्नैक केचर गोविंद ने किया रेस्कयू
स्कुटी में घुसा ब्लेक कोबरा स्नैक केचर गोविंद ने किया रेस्कयू
મોરબી ખાતેની ગંભીર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગત આત્મા ઓને સમસ્ત ગુર્જર સમાજ દ્વારા હરિદ્વાર ખાતે શ્રદ્ધાંજલિ અપાય હતી
હરીદ્વાર ખાતે સમસ્ત ગુર્જર સમાજ દ્વારા ચાલી રહેલી ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તેમ જ મહાલક્ષ્મીનારાયણ યાગ...