ધ્રાંગધ્રામા સામાન્ય લૂંટનો કિસ્સો સામે આવ્યો હતો. ભોગ બનનાર વ્યક્તિ અને તેમના પત્ની પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાના ચુલી ગામે રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા ગોવિંદા કુમાર જે ડોક્યુમેન્ટ કામ માટે અમદાવાદ ગયેલા હતા. ત્યારબાદ ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન મારફતે ઉતરી રોકડિયા હનુમાન ચોકડી પાસેથી ચુલી જવા માટે ઓટોરિક્ષામા બેસેલા. ઓટોરિક્ષા બીજા રસ્તેથી ઓટો ચલાવી સીએનજી ગેસ ભરવાનું બહાનું બતાવેલું હતું.કર્મચારી દ્વારા રિક્ષાચાલકને કીંધું કે આ ચુલીનો રસ્તો નથી. પરંતુ રિક્ષાચાલક રોકવાની જગ્યા ફાસ્ટ રિક્ષા ચલાવી કાચા રસ્તે રોકી રોકડ મોબાઇલ અને ડોક્યુમેન્ટની લૂંટ ચલાવી નાસી ગયેલા. રિક્ષા ચાલક તથા અન્ય એક વ્યક્તિ પણ સાથે હોવાનું જાણવા મળ્યું હતું. ઘાયલ કર્મચારીને હોશ આવતા સરકારી હોસ્પિટલ આવી સારવાર લીધેલી. કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી હતી. બનાવની જાણ થતાં રેલવેના કર્મચારીઓ અને પરિવારજનો દોડી ગયા હતા. આ બનાવમાં કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
28 वर्षीय युवक ने नरेंद्रपुरा ग्राम में आम के पेड़ से लगाई फांसी हुई दर्दनाक मौत अमानगंज थाना में मर्ग कायम जांच प्रारम्भ
पन्ना जिले के अमानगंज थाना क्षेत्र अंतर्गत आने वाले नरेंद्रपुरा ग्राम में एक दिन...
यूथ कांग्रेस ने प्रदर्शन कर हॉस्पिटल को दी तिरपाल:वार्ड और ऑफिसों में टपक रहा पानी, मरीज और उनके परिजन होते परेशान
कोटा के नए मेडिकल कॉलेज अस्पताल के हाल बदहाल हो रहे है। अस्पताल के वार्ड और ऑफिसों में पानी टपक...
@आबूरोड #अरावली से छेड़छाड़ हुई तो फिर सड़कों पर उतरेंगे, आंदोलन दोबारा शुरू होगा – निर्मल चौधरी
@आबूरोड #अरावली से छेड़छाड़ हुई तो फिर सड़कों पर उतरेंगे, आंदोलन दोबारा शुरू होगा – निर्मल...
MCN NEWS| वैजापूर खासगी बाजार समितीचे शेड वादळी वाऱ्यामुळे उडाले
MCN NEWS| वैजापूर खासगी बाजार समितीचे शेड वादळी वाऱ्यामुळे उडाले