ઝાલાવાડ તેમજ ખારાપાટ વિસ્તારમા અને કલા જગતમાં લોક સાહિત્યકાર તરીકે આગવી ઓળખ ઉભી કરનાર અને સાથો સાથ પાટડી તાલુકામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા સ્વ કવિ આનંદ ને ઝાંઝરકા જગ્યા ના મહંત શ્રી પ.પુ શંભુનાથજી મહારાજ દ્વારા ત્રીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અગાઉ પણ થાન અક્કલ સાહેબની જગ્યા ના મહંતશ્રી આમરણ જગ્યાના મહંતશ્રી હરીયાપીર જગ્યાના મહંતશ્રી તેમજ સંતગણ દ્વારા સ્વ. કવિ આનંદને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |