હજુ માનવતા મરી નથી પરવારી તેવું ઉદાહરણમાં એસટી ડિવિઝનમાં જોવા મળ્યું સોનાના દાગીના અને રોકડ રકમ મૂળ માલિકને પરત કરાયા તા.-29/08/2023 ના રોજ અમદાવાદ થી ખેડબ્રહ્મા રૂટની બસમાં કરૂંડા ગામના એક બેગ બેગ ભૂલી ગયેલ હતા. તે બેગમાં આશરે 80000/- એંસી હજાર રૂપિયાના સોનાના દાગીના હતા. જેથી ડેપો મેનેજરશ્રીએ તેમનો સંપર્ક કરી તેઓને ખેડબ્રહ્મા ડેપો ખાતે બોલાવી સોનાના દાગીનાની બેગ ડેપો મેનેજરશ્રી તથા ટી આઈશ્રીની રૂબરૂમાં તેઓને પરત કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ayodhya के Ram Mandir को लेकर बोले Uddhav Thackeray -राम मंदिर मेरे पिता का भी सपना था | Aaj Tak
Ayodhya के Ram Mandir को लेकर बोले Uddhav Thackeray -राम मंदिर मेरे पिता का भी सपना था | Aaj Tak
મુખ્તારના ભાઈ અફઝલ અંસારીની ચેલેન્જ, કહ્યું- ‘બધાનો હિસાબ થશે, જ્યાં સુધી સરકાર છે, ત્યાં સુધી કૂદી લો’
EDના દરોડા બાદ માફિયા ડોન મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારી સતત નિવેદનો આપી રહ્યા છે. અફઝલ અંસારીએ...
जनशक्ती' च्या बागड़ी आंदोलनासमोर बांधकाम विभागाचे अधिकारी झुकले अस आंदोलन कधी पाहिल नसेल
जनशक्ती' च्या बागड़ी आंदोलनासमोर बांधकाम विभागाचे अधिकारी झुकले अस आंदोलन कधी पाहिल नसेल
भारत में Afghanistanका दूतावातास आज से बंद | Desh Pradesh
भारत में Afghanistanका दूतावातास आज से बंद | Desh Pradesh