તિથિ ભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી ગામ ની આવેલ પ્રાથમિક શાળા ના બાળકો તેમજ આંગણવાડીના બાળકો અને શ્રી સહયોગ વિદ્યા મંદિર જસાલી ના કુલ ૪૫૦ થી વધુ બાળકોને શ્રાવણ મહિનામાં શ્રી સહયોગ વિદ્યા મંદિર જસાલી ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિ ભોજનમાં લાડુ બેેે શાક,પુરી છાશ સહિત ભોજન અપાયું હતું. આ તીથીભોજન આપનાર દાતાઓ પંચાલ દિલીપભાઈ,, પ્રજાપતિ હરેશભાઈ,તેરવાડિયા શ્રવણભાઈ દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું છે.આ પ્રસંગે પ્રા. શાળા ના આચાર્ય તેમજ શાળા પરિવાર, સહયોગ વિદ્યા મંદિર ના આચાર્ય અને શાળા પરિવાર તેમજ આંગણવાડી નો સ્ટાફ તેમજ ટ્રેનર સોમાભાઈ પરમાર, અને દિનેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક...
સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક: પાલનપુર ખાતે કલેક્ટર વરૂણ બરનવાલના અધ્યક્ષસ્થાને બેઠક...
સુરત આપ દ્વારા ડ્રગ્સ ના ઇંજેક્શન મળી આવ્યા નો વિડીયો જાહેર કરાયો
સુરત આપ દ્વારા ડ્રગ્સ ના ઇંજેક્શન મળી આવ્યા નો વિડીયો જાહેર કરાયો
ગરુડેશ્વર ના કારેલી ગામેથી જુગાર રમતા 3 જુગારીયાઓ ને ઝડપી પાડતી ગરૂડેશ્વર પોલીસ
ગરુડેશ્વર ના કારેલી ગામેથી જુગાર રમતા 3 જુગારીયાઓને ઝડપી પાડતી ગરૂડેશ્વર પોલીસ
મળતી માહિતી...
પાંથાવાડા નજીક યુવકને લૂંટીને ફરાર થયેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપ્યા
પાંથાવાડા પાસે બે દિવસ અગાઉ એક ઇસમના કાનમાંથી સોનાની મરકી બાઈક પર આવેલ ત્રણ ઈસમો લૂંટી ફરાર થઈ...
દાઉદી વ્હોરા સમાજ દ્વારા મુકબધીર દિકરી પર દુષ્કર્મની ઘટનાને લઇ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ
દાઉદી વ્હોરા સમાજ દ્વારા મુકબધીર દિકરી પર દુષ્કર્મની ઘટનાને લઇ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ