તિથિ ભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી ગામ ની આવેલ પ્રાથમિક શાળા ના બાળકો તેમજ આંગણવાડીના બાળકો અને શ્રી સહયોગ વિદ્યા મંદિર જસાલી ના કુલ ૪૫૦ થી વધુ બાળકોને શ્રાવણ મહિનામાં શ્રી સહયોગ વિદ્યા મંદિર જસાલી ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિ ભોજનમાં લાડુ બેેે શાક,પુરી છાશ સહિત ભોજન અપાયું હતું. આ તીથીભોજન આપનાર દાતાઓ પંચાલ દિલીપભાઈ,, પ્રજાપતિ હરેશભાઈ,તેરવાડિયા શ્રવણભાઈ દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું છે.આ પ્રસંગે પ્રા. શાળા ના આચાર્ય તેમજ શાળા પરિવાર, સહયોગ વિદ્યા મંદિર ના આચાર્ય અને શાળા પરિવાર તેમજ આંગણવાડી નો સ્ટાફ તેમજ ટ્રેનર સોમાભાઈ પરમાર, અને દિનેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડૉ.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે 'યુવા મતદાન મહોત્સવ' કાર્યકમ યોજાયો
ડૉ.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે 'યુવા મતદાન મહોત્સવ' કાર્યકમ યોજાયો
માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આ વિધાર્થીએ જોવો શુ કર્યું ?
માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આ વિધાર્થીએ જોવો શુ કર્યું ?
MCN NEWS| दसरा मेळाव्याची सभा आटपून परतणाऱ्या महिलेचा रस्ता अपघातात मृत्यु
MCN NEWS| दसरा मेळाव्याची सभा आटपून परतणाऱ्या महिलेचा रस्ता अपघातात मृत्यु
સી.એન.વિદ્યાલય કપડવંજ મા "ડૉ. આંબેડકર શિષ્ટ વાંચન પરિક્ષા " યોજાઈ.
સી.એન.વિદ્યાલય કપડવંજ મા બહુજન સ્વાભિમાન સંઘ દ્વારા આયોજિત "ડૉ. આંબેડકર શિષ્ટ વાંચન...
बाबा सिद्दीकी के मर्डर से पहले शूटर्स ने प्रैक्टिस की:पुलिस बोली- रायगढ़ के जंगल में एक पेड़ पर 5-10 राउंड फायर किए गए
महाराष्ट्र के पूर्व मंत्री बाबा सिद्दीकी की हत्या में शामिल शूटरों ने उन पर हमला करने से पहले कम...