તિથિ ભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી ગામ ની આવેલ પ્રાથમિક શાળા ના બાળકો તેમજ આંગણવાડીના બાળકો અને શ્રી સહયોગ વિદ્યા મંદિર જસાલી ના કુલ ૪૫૦ થી વધુ બાળકોને શ્રાવણ મહિનામાં શ્રી સહયોગ વિદ્યા મંદિર જસાલી ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિ ભોજનમાં લાડુ બેેે શાક,પુરી છાશ સહિત ભોજન અપાયું હતું. આ તીથીભોજન આપનાર દાતાઓ પંચાલ દિલીપભાઈ,, પ્રજાપતિ હરેશભાઈ,તેરવાડિયા શ્રવણભાઈ દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું છે.આ પ્રસંગે પ્રા. શાળા ના આચાર્ય તેમજ શાળા પરિવાર, સહયોગ વિદ્યા મંદિર ના આચાર્ય અને શાળા પરિવાર તેમજ આંગણવાડી નો સ્ટાફ તેમજ ટ્રેનર સોમાભાઈ પરમાર, અને દિનેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
My Current Good Gut Health Routine | how healing my gut changed my life!
My Current Good Gut Health Routine | how healing my gut changed my life!
হোজাইত বদৰুদ্দিন আজমলৰ নেতৃত্বত বাহিৰ কৰা হৈছে বিশাল ৰেলী
অমৃত মহোৎসৱ উপলক্ষে দেওবাৰে হোজাইত বদৰুদ্দিন আজমলৰ নেতৃত্বত বাহিৰ কৰা হৈছে বিশাল ৰেলী।।আজমল ৱমেন...
બાઈક અને જીપ વચ્ચે અકસ્માત થતાં જીપમાં સવાર પિતા-પુત્ર અને અન્ય શખ્સ સામે ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી-સિધ્ધસર રોડ ઉપર રાત્રિના સમયે ત્રણ સવારી બાઈક અને જીપ વચ્ચે અકસ્માત...
ડીસામાં નુકશાનગ્રસ્ત વિસ્તારમાં સર્વે શરૂ કરાયો
ડીસા તાલુકામાં સતત ચાર દિવસ સુધી પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું...
'नीतीश...गदा चलाऊंगा' Lalu Prasad Yadav का संसद में दिया ये बयान वायरल | Nitish Kumar
'नीतीश...गदा चलाऊंगा' Lalu Prasad Yadav का संसद में दिया ये बयान वायरल | Nitish Kumar