તિથિ ભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી ગામ ની આવેલ પ્રાથમિક શાળા ના બાળકો તેમજ આંગણવાડીના બાળકો અને શ્રી સહયોગ વિદ્યા મંદિર જસાલી ના કુલ ૪૫૦ થી વધુ બાળકોને શ્રાવણ મહિનામાં શ્રી સહયોગ વિદ્યા મંદિર જસાલી ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિ ભોજનમાં લાડુ બેેે શાક,પુરી છાશ સહિત ભોજન અપાયું હતું. આ તીથીભોજન આપનાર દાતાઓ પંચાલ દિલીપભાઈ,, પ્રજાપતિ હરેશભાઈ,તેરવાડિયા શ્રવણભાઈ દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું છે.આ પ્રસંગે પ્રા. શાળા ના આચાર્ય તેમજ શાળા પરિવાર, સહયોગ વિદ્યા મંદિર ના આચાર્ય અને શાળા પરિવાર તેમજ આંગણવાડી નો સ્ટાફ તેમજ ટ્રેનર સોમાભાઈ પરમાર, અને દિનેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યુટ્યુબરે ફોલોઅર્સને આ જાળમાં ફસાવ્યા, 400 કરોડ લઈને ગાયબ થઈ ગયા
સોશિયલ મીડિયા અથવા યુટ્યુબ જેવા પ્લેટફોર્મ આજના યુગમાં લોકોના જીવનનો આવશ્યક ભાગ બની ગયા છે....
Portion of 11KV washed away near Namsing ;Power supply of adjoining villages of Mebo & LDV to be affected
A portion (2-Spans) of 11 Kv Transmission line was washed away by the continuous erosion of Siang...
પોરબંદર ની નટવરચોક શાક માર્કેટ નો છત નો ભાગ ધડાકાભેર ધરાશાયી:સદભાગ્યે જાનહાની ટળી
પોરબંદર ની નટવરચોક શાક માર્કેટ નો છત નો ભાગ ધડાકાભેર ધરાશાયી:સદભાગ્યે જાનહાની ટળી
’ঘৰ ঘৰ ত্ৰিৰংগা’ শীৰ্ষক শ্লোগানে কমলপুৰৰ বিধায়ক দিগন্ত কলিতাই আৰম্ভ কৰিলে বাইকৰেলী
৭৫ সংখ্যক স্বাধীনতা দিৱস উপলক্ষে সমগ্ৰ দেশত চলি আছে স্বাধীনতাৰ অমৃত মহোৎসৱ। আজাদী কা অমৃত মহোৎসৱৰ...
ડીસા-ધાનેરા રોડ પર વધુ એક ગાડીમાં આગ લાગી....
મોડી રાત્રે બોલેરો ગાડીમાં ઓચિંતા આગ: ડીસા-ધાનેરા રોડ પર વધુ એક ગાડીમાં આગ; ફાયર ફાઈટરની ટીમે...