તિથિ ભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી ગામ ની આવેલ પ્રાથમિક શાળા ના બાળકો તેમજ આંગણવાડીના બાળકો અને શ્રી સહયોગ વિદ્યા મંદિર જસાલી ના કુલ ૪૫૦ થી વધુ બાળકોને શ્રાવણ મહિનામાં શ્રી સહયોગ વિદ્યા મંદિર જસાલી ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિ ભોજનમાં લાડુ બેેે શાક,પુરી છાશ સહિત ભોજન અપાયું હતું. આ તીથીભોજન આપનાર દાતાઓ પંચાલ દિલીપભાઈ,, પ્રજાપતિ હરેશભાઈ,તેરવાડિયા શ્રવણભાઈ દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું છે.આ પ્રસંગે પ્રા. શાળા ના આચાર્ય તેમજ શાળા પરિવાર, સહયોગ વિદ્યા મંદિર ના આચાર્ય અને શાળા પરિવાર તેમજ આંગણવાડી નો સ્ટાફ તેમજ ટ્રેનર સોમાભાઈ પરમાર, અને દિનેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદરના છાંયા નવાપરા વિસ્તારમાં યુવાને આપઘાત કર્યો 14 11 2022
PORBANDAR પોરબંદરના છાંયા નવાપરા વિસ્તારમાં યુવાને આપઘાત કર્યો 14 11 2022
মঙ্গলদৈত এজন যুৱকে ব্যতিক্ৰমী ৰূপত পালন কৰিলে কাৰ্গিল বিজয় দিৱস।
মঙ্গলদৈত এজন যুৱকে ব্যতিক্ৰমী ৰূপত পালন কৰিলে কাৰ্গিল বিজয় দিৱস। ১৯৯৯ চনৰ পৰাই প্ৰতি বছৰে 27...
ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો
ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ સહકારી માળખામાં રાજકીય ગરમાવો શરૂ...
આજરોજ ધાનપુર ખાતે દાહોદ જિલ્લા કિસાન મોરચા ની કારોબારી બેઠક યોજાઈ.
આજરોજ ધાનપુર ખાતે દાહોદ જિલ્લા કિસાન મોરચા ની કારોબારી બેઠક યોજાઈ.