તિથિ ભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી ગામ ની આવેલ પ્રાથમિક શાળા ના બાળકો તેમજ આંગણવાડીના બાળકો અને શ્રી સહયોગ વિદ્યા મંદિર જસાલી ના કુલ ૪૫૦ થી વધુ બાળકોને શ્રાવણ મહિનામાં શ્રી સહયોગ વિદ્યા મંદિર જસાલી ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિ ભોજનમાં લાડુ બેેે શાક,પુરી છાશ સહિત ભોજન અપાયું હતું. આ તીથીભોજન આપનાર દાતાઓ પંચાલ દિલીપભાઈ,, પ્રજાપતિ હરેશભાઈ,તેરવાડિયા શ્રવણભાઈ દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું છે.આ પ્રસંગે પ્રા. શાળા ના આચાર્ય તેમજ શાળા પરિવાર, સહયોગ વિદ્યા મંદિર ના આચાર્ય અને શાળા પરિવાર તેમજ આંગણવાડી નો સ્ટાફ તેમજ ટ્રેનર સોમાભાઈ પરમાર, અને દિનેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા ..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Oldest road in SWKHD blacktop after 58 years
Mawkyrwat: Local MLA and PHE Minister, Renikton L Tongkhar on 14th December 2022 laid the...
দেশৰ আগশাৰীৰ চিত্ৰশিল্পী ৰবীন বৰ দুৰ্ঘটনাগ্ৰস্ত।
অসমৰ ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ দুৰবস্থাৰ বাবেই দেশৰ আগশাৰীৰ চিত্ৰশিল্পী দুৰ্ঘটনাগ্ৰস্ত। ডিব্ৰুগড়...
ખાટુ શ્યામ મંદિરમાં નાસભાગ: રાજસ્થાનના ખાટુ શ્યામ મેળામાં નાસભાગ, 3 શ્રદ્ધાળુઓના મોત, CM ગેહલોતે દુઃખ વ્યક્ત કર્યું
રાજસ્થાનના પ્રખ્યાત ખાટુશ્યામજીમાં બાબા શ્યામના માસિક મેળામાં સોમવારે સવારે નાસભાગ મચી ગઈ હતી. આ...
પાલીતાણામાં કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ ખાતે મિટીંગ કરવામાં આવી
પાલીતાણામાં કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ ખાતે મિટીંગ કરવામાં આવી
અમિત શાહની તબિયત લથડી
આજે ગૃહમંત્રી અમિત શાહની તબિયત બગડી હતી. તેથી વડોદરામાં યોજાનારી તેમની સભા રદ થઈ હતી. મળતી માહિતી...