સુરેન્દ્રનગર જીલ્લામાં ગુનામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલામાંથી પેરોલ, ફર્લો વચગાળાના જામીન ઉ5ર છુટીને ફરાર થયેલ હોય તેવા કેદીઓને તાત્કાલીક એકશન પ્લાન બનાવી પકડી પાડી અસરકારક કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય જે સુચના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ. વી.વી.ત્રિવેણીના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી શાખા સુરેન્દ્રનગર એએસઆઇ મનસુખભાઇ રાજાભાઇ રાજપરા તથા કુલદીપભાઇ શાંતુભાઇ બોરીયા તથા કરશનભાઇ ભીમસીભાઇ લોહ એમ ચોટીલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકીકત આધારે નાની મોલડી પો. સ્ટે. ગુ.ર.નં. મુજબના કામના નાસતા ફરતા આરોપી ભુપતભાઇ મનજીભાઇ રાજપરા જાતે ત. કોળી ઉ.વ.પ0 રહે. મદાવા તા. જસદણ જી. રાજકોટ હાલ રહે. જસદણ વડલાવાડી સોસાયટી તા. 09/8ના ક. 10.30 વાગ્યે ઢોકળવા ગામેથી મળી આવતા નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DHANERA // ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત આગેવાનો ની ઉપસ્થિતિમાં વાછોલ થી રાજસ્થાન ના મંડાર ને જોડતા 1.35 કરોડ ના ખર્ચે પુલ નું ખાતમુહૂર્ત કરાયું..
ગુજરાત ના વાછોલ થી રાજસ્થાન ના મંડાર ને જોડતા 1.35 કરોડ ના ખર્ચે બોકસ પુલ આકાર પામશે..
ધારાસભ્ય...
જસદણમાં ગ્રહ મંત્રી અમિત શાહના આગમન પહેલા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ પ્રતિક્રિયા આપે
જસદણમાં ગ્રહ મંત્રી અમિત શાહના આગમન પહેલા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ પ્રતિક્રિયા આપે
अखण्ड ज्योति कलश यात्रा का हुआ आगमन।
हिण्डौली, पगारां में शांतिकुंज हरिद्वार के तत्वाधान में वंदनीय माताजी के जन्म शताब्दी अवसर के...
રહસ્યોથી ભરેલો છે એસ્ટરોઇડ, 4.3 કલાકમાં પૂરું થઈ જાય છે દિવસ-રાતનું ચક્ર
નાસા અવકાશ સંશોધનને લઈને ખૂબ જ સક્રિય છે અને તેના તરફથી સતત કોઈક ને કોઈક અભિયાન ચલાવવામાં આવે છે....