સુરેન્દ્રનગર જીલ્લામાં ગુનામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલામાંથી પેરોલ, ફર્લો વચગાળાના જામીન ઉ5ર છુટીને ફરાર થયેલ હોય તેવા કેદીઓને તાત્કાલીક એકશન પ્લાન બનાવી પકડી પાડી અસરકારક કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય જે સુચના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ. વી.વી.ત્રિવેણીના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી શાખા સુરેન્દ્રનગર એએસઆઇ મનસુખભાઇ રાજાભાઇ રાજપરા તથા કુલદીપભાઇ શાંતુભાઇ બોરીયા તથા કરશનભાઇ ભીમસીભાઇ લોહ એમ ચોટીલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકીકત આધારે નાની મોલડી પો. સ્ટે. ગુ.ર.નં. મુજબના કામના નાસતા ફરતા આરોપી ભુપતભાઇ મનજીભાઇ રાજપરા જાતે ત. કોળી ઉ.વ.પ0 રહે. મદાવા તા. જસદણ જી. રાજકોટ હાલ રહે. જસદણ વડલાવાડી સોસાયટી તા. 09/8ના ક. 10.30 વાગ્યે ઢોકળવા ગામેથી મળી આવતા નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની ઘટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेयर बाजार में लगातार पांचवे दिन गिरावट:सेंसेक्स 662 अंक गिरकर 79,402 पर बंद, BSE स्मॉल कैप 1,307 अंक टूटा
शेयर बाजार में आज यानी 25 अक्टूबर को लगातार पांचवे दिन गिरावट देखने को मिली। सेंसेक्स 662 अंक...
Honor X9b: इंडियन मार्केट में जल्द एंट्री करेगा हॉनर का नया धांसू फोन, 108MP कैमरा के साथ मिलेंगे ये धांसू फीचर्स
Honor X9b India Launch Date बीआईएस लिस्टिंग से पुष्टि होती है कि Honor X9b ऑनर द्वारा भारत में...
हाई सिक्योरिटी नंबर प्लेट लगवाने की अंतिम तिथि 31 जुलाई से बड़ाने की मांग
हाई सिक्योरिटी नंबर प्लेट लगवाने की अंतिम तिथि 31 जुलाई से बड़ाने की मांग
भाजपा...
શંકરસિંહના સમર્થકોએ રાધનપુરને બિહાર બનાવ્યું, પત્રકારોની ધોલાઈ કરી - Prashant Dayal | BJP Gujarat
શંકરસિંહના સમર્થકોએ રાધનપુરને બિહાર બનાવ્યું, પત્રકારોની ધોલાઈ કરી - Prashant Dayal | BJP Gujarat
5000 રાજપૂત યુવાનો રચશે ઇતિહાસ
5000 રાજપૂત યુવાનો રચશે ઇતિહાસ