બોરસદ તાલુકાના બોચાસણ ગામે આવેલ દૂધની ડેરી ખાતે તા.૨૭મી જુલાઈના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા ટુ વિઝન ઓપ્ટિકલ આણંદના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન તથા ચશ્મા શિબિર યોજાયો હતો જેમાં ૨૪૪ લોકોએ આંખોની ચકાસણી કરાવી હતી. ડો. ફરહાને ઉપસ્થિત તમામ લોકોની આંખો ચકાસીને જેમને મોતિયાના ઓપરેશનની જરૂર હતી તેવાને તારીખ આપી હતી અને જેમને આંખે નમ્બર હતા તેવા દર્દીઓને માત્ર ૫૦ રૂપિયાના નજીવા દરે ચશ્મા ઉપલબ્ધ કરાવ્યાં હતા. સમગ્ર કેમ્પ દરમિયાન આશાદીપનો સ્ટાફ અને સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીલીયા તાલુકાના સલડી ગામે સ્મશાન પાસેથી ભારતીય બનાવટનો પરપ્રરાંતીય ઇંગ્લિશ દારૂ પકડાયો
લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની બોટલો , મોબાઇલ ફોન તથા...
DRDO ने विकसित की काउंटर-ड्रोन प्रणाली, रिपब्लिक डे परेड के मौके पर किया गया ये काम
Republic Day 2024 डीआरडीओ ने आज गणतंत्र दिवस के मौके पर राष्ट्रीय राजधानी में गणतंत्र दिवस परेड...
વલભીપુર શહેરમાં કોંગ્રેસ સંગઠન દ્વારા પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું
વલભીપુર શહેરમાં કોંગ્રેસ સંગઠન દ્વારા પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું
राऊत कोठडीत मग त्यांच्या नावानं लेख छापून कसे आले? ED Watch On Saamana Sanjay Raut Editorial
राऊत कोठडीत मग त्यांच्या नावानं लेख छापून कसे आले? ED Watch On Saamana Sanjay Raut Editorial
બનાસકાંઠામાં વરસાદ અને વાવાઝોડાએ વિનાસ વેર્યો
બનાસકાંઠામાં વરસાદ અને વાવાઝોડાએ વિનાસ વેર્યો