બોરસદ તાલુકાના બોચાસણ ગામે આવેલ દૂધની ડેરી ખાતે તા.૨૭મી જુલાઈના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા ટુ વિઝન ઓપ્ટિકલ આણંદના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન તથા ચશ્મા શિબિર યોજાયો હતો જેમાં ૨૪૪ લોકોએ આંખોની ચકાસણી કરાવી હતી. ડો. ફરહાને ઉપસ્થિત તમામ લોકોની આંખો ચકાસીને જેમને મોતિયાના ઓપરેશનની જરૂર હતી તેવાને તારીખ આપી હતી અને જેમને આંખે નમ્બર હતા તેવા દર્દીઓને માત્ર ૫૦ રૂપિયાના નજીવા દરે ચશ્મા ઉપલબ્ધ કરાવ્યાં હતા. સમગ્ર કેમ્પ દરમિયાન આશાદીપનો સ્ટાફ અને સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Your Money | ये हैं टॉप 4 फंड जो बनाएगा मालामाल। Mutual Funds | ELSS | Investment Tips | CNBC Awaaz
Your Money | ये हैं टॉप 4 फंड जो बनाएगा मालामाल। Mutual Funds | ELSS | Investment Tips | CNBC Awaaz
মৰাণহাট তিলৈজানত অঘটন, বিদ্যুতপৃষ্ঠ হৈ নিহত ধীৰাজ সাহ
মৰাণহাট তিলৈজানত অঘটন, বিদ্যুতপৃষ্ঠ হৈ নিহত ধীৰাজ সাহ
लोकशाहीर अण्णाभाऊ साठे यांना भारतरत्न द्या, वाई येथे जयंतीनिमित्त मागणी
लोकशाहीर अण्णाभाऊ साठे यांना भारतरत्न द्या, वाई येथे जयंतीनिमित्त मागणी
લુણેજ ગામે ભવ્ય નવચંડી યજ્ઞ યોજાયો ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું ભવ્ય
સન્માન કરાયું.
ખંભાતના લુણેજ ગામે ભવ્ય નવચંડી યજ્ઞ યોજાયો હતો.જેમાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ભાલ...