બોરસદ તાલુકાના બોચાસણ ગામે આવેલ દૂધની ડેરી ખાતે તા.૨૭મી જુલાઈના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા ટુ વિઝન ઓપ્ટિકલ આણંદના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન તથા ચશ્મા શિબિર યોજાયો હતો જેમાં ૨૪૪ લોકોએ આંખોની ચકાસણી કરાવી હતી. ડો. ફરહાને ઉપસ્થિત તમામ લોકોની આંખો ચકાસીને જેમને મોતિયાના ઓપરેશનની જરૂર હતી તેવાને તારીખ આપી હતી અને જેમને આંખે નમ્બર હતા તેવા દર્દીઓને માત્ર ૫૦ રૂપિયાના નજીવા દરે ચશ્મા ઉપલબ્ધ કરાવ્યાં હતા. સમગ્ર કેમ્પ દરમિયાન આશાદીપનો સ્ટાફ અને સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bilkis Bano Case: रिहाई पर भड़के Asaduddin Owaisi, कही बड़ी बात | #Politics
Bilkis Bano Case: रिहाई पर भड़के Asaduddin Owaisi, कही बड़ी बात | #Politics
ગણેશ ભક્તો માટે અંતિમ પૂજા કરી શકાય તે માટે જુદા-જુદા ટેબલ સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે
ગણેશ ભક્તો માટે અંતિમ પૂજા કરી શકાય તે માટે જુદા-જુદા ટેબલ સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે
WhatsApp पर इस नंबर से आ रही है कॉल तो न करें ये गलती, वरना हो जाएंगे स्कैम के शिकार; बचने के लिए सेफ्टी टिप्स
कॉलर्स मोबाइल यूजर्स को यह कहकर धमकाते हैं कि उनके नंबर का गलत इस्तेमाल कुछ गैरकानूनी गतिविधियों...
आग का गोला बनी बाइक -ट्रक से टकराने के बाद जिंदा जला युवक
उत्तर प्रदेश के जनपद आजमगढ़ में,आग का गोला बनी बाइक ट्रक से टकराने के बाद जिंदा जला युवक। मालूम...
જિલ્લા કોગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અન્વયે ધરણાં યોજાયા
જિલ્લા કોગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અન્વયે ધરણાં...