બોરસદ તાલુકાના બોચાસણ ગામે આવેલ દૂધની ડેરી ખાતે તા.૨૭મી જુલાઈના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા ટુ વિઝન ઓપ્ટિકલ આણંદના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન તથા ચશ્મા શિબિર યોજાયો હતો જેમાં ૨૪૪ લોકોએ આંખોની ચકાસણી કરાવી હતી. ડો. ફરહાને ઉપસ્થિત તમામ લોકોની આંખો ચકાસીને જેમને મોતિયાના ઓપરેશનની જરૂર હતી તેવાને તારીખ આપી હતી અને જેમને આંખે નમ્બર હતા તેવા દર્દીઓને માત્ર ૫૦ રૂપિયાના નજીવા દરે ચશ્મા ઉપલબ્ધ કરાવ્યાં હતા. સમગ્ર કેમ્પ દરમિયાન આશાદીપનો સ્ટાફ અને સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વધ્યો, એએમસીએ લીધેલા 10,866 પાણીના સેમ્પલમાંથી જાણો કેટલા થયા ફેલ
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે ત્યારે દૂષિત પાણી પીવાના કારણે રોગચાળો પણ વધી રહ્યો છે....
અમદાવાદ: પ્રિ-નવરાત્રી સાથે કેસરિયા નોરતા 2025’ નો ગ્રાન્ડ ઓપનિંગ નાઈટ યોજાઈ
અમદાવાદ: પ્રિ-નવરાત્રી સાથે કેસરિયા નોરતા 2025’ નો ગ્રાન્ડ ઓપનિંગ નાઈટ યોજાઈ
ડીસા તાલુકાના કોંગ્રેસના ઉપપ્રમુખ અર્જુનસિંહ દરબારના ફાર્મ હાઉસ પર મળી મિટિંગ
ડીસા તાલુકાના કોંગ્રેસના ઉપપ્રમુખ અર્જુનસિંહ દરબારના ફાર્મ હાઉસ પર મળી મિટિંગ
शहरातील नांदेड-बिदर रोडवरील अतिक्रमण धारकांचे कबाले रद्द करण्यासाठी करण्यात आले एकदिवशिय धरणे आंदोलन
शहरातील नांदेड-बिदर रोडवरील अतिक्रमण धारकांचे कबाले रद्द करण्यासाठी करण्यात आले एकदिवशिय धरणे आंदोलन