બોરસદ તાલુકાના બોચાસણ ગામે આવેલ દૂધની ડેરી ખાતે તા.૨૭મી જુલાઈના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા ટુ વિઝન ઓપ્ટિકલ આણંદના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન તથા ચશ્મા શિબિર યોજાયો હતો જેમાં ૨૪૪ લોકોએ આંખોની ચકાસણી કરાવી હતી. ડો. ફરહાને ઉપસ્થિત તમામ લોકોની આંખો ચકાસીને જેમને મોતિયાના ઓપરેશનની જરૂર હતી તેવાને તારીખ આપી હતી અને જેમને આંખે નમ્બર હતા તેવા દર્દીઓને માત્ર ૫૦ રૂપિયાના નજીવા દરે ચશ્મા ઉપલબ્ધ કરાવ્યાં હતા. સમગ્ર કેમ્પ દરમિયાન આશાદીપનો સ્ટાફ અને સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદ ખાતે નવા રામજી મંદિરમાં અધિક માસ નિમિત્તે શ્રીરામ સેવા સમિતિ દ્વારા શ્રીરામ કથાનું આયોજન
થરાદ ખાતે નવા રામજી મંદિરમાં અધિક માસ નિમિત્તે શ્રીરામ સેવા સમિતિ દ્વારા શ્રીરામ કથાનું આયોજન
CM Yogi on Bangladesh Violence: बाबर के बाद CM योगी ने 'जिन्ना के जिन्न' का किया जिक्र | Aaj Tak
CM Yogi on Bangladesh Violence: बाबर के बाद CM योगी ने 'जिन्ना के जिन्न' का किया जिक्र | Aaj Tak
Airtel 699 Plan: एयरटेल के एक प्लान में चलेंगे दो नंबर, अनलिमिटेड कॉलिंग के साथ मिलेगा फास्ट इंटरनेट
एयरटेल अपने कस्टमर्स के लिए बहुत से प्लान लाता है जिसका इस्तेमाल यूजर्स अपनी जरूरत के हिसाब कर...
সোণাৰিত ড্ৰাগছ সহ এজনক আটক
সোণাৰিত ড্ৰাগছ সহ এজনক আটক
সোণাৰিত নিষিদ্ধ ড্ৰাগছ সৰবৰাহকাৰী আটক। সোণাৰি বৰুৱা আলিত আটক কৰিলে...