બોરસદ તાલુકાના બોચાસણ ગામે આવેલ દૂધની ડેરી ખાતે તા.૨૭મી જુલાઈના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા ટુ વિઝન ઓપ્ટિકલ આણંદના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન તથા ચશ્મા શિબિર યોજાયો હતો જેમાં ૨૪૪ લોકોએ આંખોની ચકાસણી કરાવી હતી. ડો. ફરહાને ઉપસ્થિત તમામ લોકોની આંખો ચકાસીને જેમને મોતિયાના ઓપરેશનની જરૂર હતી તેવાને તારીખ આપી હતી અને જેમને આંખે નમ્બર હતા તેવા દર્દીઓને માત્ર ૫૦ રૂપિયાના નજીવા દરે ચશ્મા ઉપલબ્ધ કરાવ્યાં હતા. સમગ્ર કેમ્પ દરમિયાન આશાદીપનો સ્ટાફ અને સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
West Bengal : बंगाल में ED की टीम पर हमले पर बोले कांग्रेस नेता Rajesh Thakur, 'ये हमला निंदनीय है'
West Bengal : बंगाल में ED की टीम पर हमले पर बोले कांग्रेस नेता Rajesh Thakur, 'ये हमला निंदनीय है'
FMCG Q4 Update: लगातार FMCG कंपनियां चौथी तिमाही के अपडेट कर रही जारी, कितनी सुधरी ग्रामीण डिमांड?
FMCG Q4 Update: लगातार FMCG कंपनियां चौथी तिमाही के अपडेट कर रही जारी, कितनी सुधरी ग्रामीण डिमांड?
सामुदायिक सहभागिता दिवस पर बैठक का हुआ आयोजन ,भामाशाह का किया सम्मान ..
सुल्तानपुर. नगर मे महात्मा गांधी राजकीय विद्यालय (अंग्रेजी माध्यम)विद्यालय में शिक्षा...
પેટલાદ પાલિકાના પ્લાન્ટનું કનેક્શન કપાયું.
પેટલાદ નગરપાલિકાના એસટીપી પ્લાન્ટનું વીજ કનેક્શન કપાયું છે. લક્કડપુરા પાસે આવેલ એસટીપી પ્લાન્ટનું...