દિયોદર પોલિસ દ્વારા માનવ બાળ તસ્કરી અંગે અવરનેસ પોગ્રામ (જન જાગૃતિ) અંગે બાળકો ને માહિતગાર કરવામાં આવ્યા....વર્તમાન સમયમાં અવનવા કિસ્સાઓ બની રહ્યા છે, બાળકોનું અપહરણ તેમજ મહિલાઓનું અપહરણ,ચોરી લૂંટફાટ અનેક કિસ્સાઓ દિન પ્રતિદિન સામે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા જન જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે શાળામાં ભણતા બાળકોમાં જાગૃતતા આવે અને સલામત રીતે અભ્યાસ કરી શકે તે માટે બનાસકાંઠા એસ.પી તેમજ દિયોદર ડિ.વાય.એસ. પી.તેમજ દિયોદર પી.એસ.આઈ ની સૂચના મુજબ માનવ બાળ તસ્કરી અંગે અવરનેસ પોગ્રામ( જન જાગૃતિ ) અંગે બાળકો ને માહિતગાર કરવામાં માટે દિયોદર વી.કે. વાઘેલા હાઈ. અને આદર્શ હાઈ. માં દિયોદર પોલીસ સ્ટાફ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા બાળકોને માહિતી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે તમે જ્યારે ઘરેથી શાળાએ આવતા હોય કે શાળાએથી ઘરે જતા હોય ત્યારે અજાણ્યા વ્યક્તિથી દૂર ચાલવું, અજાણ્યા વ્યક્તિના સાધનમાં બેસવું નહીં,તમને પોતાની નજીક આવવા બોલાવે તો જવું નહીં,, અન્ય કોઈ વસ્તુ આપે તો ખાવી નહીં,, આવી કોઈ ઘટના જાણવા મળે તો નજીક ના પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવો, આ કાર્યક્રમમાં વી. કે.વાઘેલા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય એ.પી.ભાટી તેમજ મનદીપસિંહ ચૌહાણ તેમજ આદર્શ હાઈ. ના આચાર્ય સી.ડી.ચૌધરી પણ જોડાયા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ક્યાં ભાજપ મહિલા કોર્પોરેટરના પિતાની કર્મચારીઓ દાદાગીરી આવી સામે?
#buletinindia #gujarat #vadodara
কলকাতাৰ এগৰাকী যুৱতীয়ে শুই উপাৰ্জন কৰিলে ৫ লাখ টকা।
কলকাতাৰ ত্ৰিপৰ্ণা চক্ৰৱৰ্তী নামৰ এগৰাকী ২৬ বছৰীয়া যুৱতীয়ে শুই উপাৰ্জন কৰিলে ৫ লাখ টকা। "Flagship...
बूंदी जिले की मेज नदी भी उफान पर है
बूंदी की मेज नदी लगातार पानी की आवक के चलते बूंदी जिले की मेज नदी भी उफान पर है...
Aaj Ka Rashifal 27 September 2023: आज इन 4 राशियों के जातकों की होगी छप्परफाड़ कमाई, दूर होंगी धन से जुड़ी सभी दिक्कतें, मिलेगा हर सुख
Aaj Ka Rashifal 27 September 2023: मशहूर ज्योतिषी आचार्य इंदु प्रकाश से जानिए राशि के अनुसार आपका...
પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં નિદાન કેમ્પ કરવામાં આવ્યો
પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં નિદાન કેમ્પ કરવામાં આવ્યો