દિયોદર પોલિસ દ્વારા માનવ બાળ તસ્કરી અંગે અવરનેસ પોગ્રામ (જન જાગૃતિ) અંગે બાળકો ને માહિતગાર કરવામાં આવ્યા....વર્તમાન સમયમાં અવનવા કિસ્સાઓ બની રહ્યા છે, બાળકોનું અપહરણ તેમજ મહિલાઓનું અપહરણ,ચોરી લૂંટફાટ અનેક કિસ્સાઓ દિન પ્રતિદિન સામે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા જન જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે શાળામાં ભણતા બાળકોમાં જાગૃતતા આવે અને સલામત રીતે અભ્યાસ કરી શકે તે માટે બનાસકાંઠા એસ.પી તેમજ દિયોદર ડિ.વાય.એસ. પી.તેમજ દિયોદર પી.એસ.આઈ ની સૂચના મુજબ માનવ બાળ તસ્કરી અંગે અવરનેસ પોગ્રામ( જન જાગૃતિ ) અંગે બાળકો ને માહિતગાર કરવામાં માટે દિયોદર વી.કે. વાઘેલા હાઈ. અને આદર્શ હાઈ. માં દિયોદર પોલીસ સ્ટાફ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા બાળકોને માહિતી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે તમે જ્યારે ઘરેથી શાળાએ આવતા હોય કે શાળાએથી ઘરે જતા હોય ત્યારે અજાણ્યા વ્યક્તિથી દૂર ચાલવું, અજાણ્યા વ્યક્તિના સાધનમાં બેસવું નહીં,તમને પોતાની નજીક આવવા બોલાવે તો જવું નહીં,, અન્ય કોઈ વસ્તુ આપે તો ખાવી નહીં,, આવી કોઈ ઘટના જાણવા મળે તો નજીક ના પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવો, આ કાર્યક્રમમાં વી. કે.વાઘેલા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય એ.પી.ભાટી તેમજ મનદીપસિંહ ચૌહાણ તેમજ આદર્શ હાઈ. ના આચાર્ય સી.ડી.ચૌધરી પણ જોડાયા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અડાજણ ડેપોમાં ગ્રાઉન્ડ ફલોરમાં દુકાનમાં આધેડે ફાંસો ખાઈ આપઘાત
સુરતનાં રાંદેર બસ સ્ટોપની ગલીમાં તાશવાલા બિલ્ડિંગમાં રહેતા 42 વર્ષીય અનીશ આરીફ ઇંગારીયાએ અડાજણ...
રાજ્યકક્ષાના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહનું નિવેદન | SatyaNirbhay News Channel
રાજ્યકક્ષાના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહનું નિવેદન | SatyaNirbhay News Channel
भोगाव येथे राष्ट्रीय महामार्गावर रस्ता रोको आंदोलन.
जिंतूर तालुक्यातील भोगाव येथे जिंतूर -औंढा राष्ट्रीय महामार्गावर राष्ट्रवादी काँग्रेस चे माजी...
ರಸ್ತೆ ಮತ್ತು ಚರಂಡಿ ಅಭಿವೃದ್ಧಿ ಕಾಮಗಾರಿಗೆ ಸ್ಥಳೀಯ ಶಾಸಕರಾದ ಎಂ. ಕೃಷ್ಣಪ್ಪರವರಿಂದ ಚಾಲನೆ
ಬೆಂಗಳೂರು : ವಿಜಯನಗರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಅತ್ತಿಗುಪ್ಪೆ ವಾರ್ಡಿನ ಅತ್ತಿಗುಪ್ಪೆ ಮತ್ತು ದ್ವಾರಕನಗರ ಬಡಾವಣೆಗಳಿಗೆ...
100% Pure Skincare Products - Make at Home | साफ़ त्वचा पाने के लिए उपाय
100% Pure Skincare Products - Make at Home | साफ़ त्वचा पाने के लिए उपाय