દિયોદર પોલિસ દ્વારા માનવ બાળ તસ્કરી અંગે અવરનેસ પોગ્રામ (જન જાગૃતિ) અંગે બાળકો ને માહિતગાર કરવામાં આવ્યા....વર્તમાન સમયમાં અવનવા કિસ્સાઓ બની રહ્યા છે, બાળકોનું અપહરણ તેમજ મહિલાઓનું અપહરણ,ચોરી લૂંટફાટ અનેક કિસ્સાઓ દિન પ્રતિદિન સામે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા જન જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે શાળામાં ભણતા બાળકોમાં જાગૃતતા આવે અને સલામત રીતે અભ્યાસ કરી શકે તે માટે બનાસકાંઠા એસ.પી તેમજ દિયોદર ડિ.વાય.એસ. પી.તેમજ દિયોદર પી.એસ.આઈ ની સૂચના મુજબ માનવ બાળ તસ્કરી અંગે અવરનેસ પોગ્રામ( જન જાગૃતિ ) અંગે બાળકો ને માહિતગાર કરવામાં માટે દિયોદર વી.કે. વાઘેલા હાઈ. અને આદર્શ હાઈ. માં દિયોદર પોલીસ સ્ટાફ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા બાળકોને માહિતી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે તમે જ્યારે ઘરેથી શાળાએ આવતા હોય કે શાળાએથી ઘરે જતા હોય ત્યારે અજાણ્યા વ્યક્તિથી દૂર ચાલવું, અજાણ્યા વ્યક્તિના સાધનમાં બેસવું નહીં,તમને પોતાની નજીક આવવા બોલાવે તો જવું નહીં,, અન્ય કોઈ વસ્તુ આપે તો ખાવી નહીં,, આવી કોઈ ઘટના જાણવા મળે તો નજીક ના પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવો, આ કાર્યક્રમમાં વી. કે.વાઘેલા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય એ.પી.ભાટી તેમજ મનદીપસિંહ ચૌહાણ તેમજ આદર્શ હાઈ. ના આચાર્ય સી.ડી.ચૌધરી પણ જોડાયા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान को कोयला आपूर्ति में छत्तीसगढ़ नहीं करेगा सहायता, गहलोत ने CM भजनलाल पर खड़ा किया सवाल
जस्थान सरकार को छत्तीसगढ़ के हसदेव अरण्य कोल फील्ड में परसा ईस्ट एवं कांता बासन (पीईकेबी) कोल...
Black Friday Sale: पहली बार भारत में शुरू होगी ब्लैक फ्राइडे सेल, मिलेंगे धमाकेदार डिस्काउंट
भारत में पहली बार अमेजन पर ब्लैक फ्राइडे सेल का आगाज होने जा रहा है। इस शॉपिंग फेस्टिवल सेल के 29...
उत्तराखण्ड के वार्षिक कलेण्डर नमामि देवभूमि ‘संकल्प नये उत्तराखण्ड का’ का विमोचन किया।
मुख्यमंत्री पुष्कर सिंह धामी ने शनिवार को मुख्यमंत्री कैम्प कार्यालय में सूचना एवं लोक सम्पर्क...
মৰান পৌৰ সভাৰ ৬নং ৱাৰ্ডত ২১ টা সৌৰ চালিত ষ্ট্ৰীট লাইটৰ আধাৰশিলা উদ্বোধন মন্ত্ৰী যোগেন মহনৰ
মৰান পৌৰসভাৰ ৬নং ৱাৰ্ডত ২১ টা সৌৰ চালিত ষ্ট্ৰীট লাইটৰ আধাৰশিলা উদ্বোধন কৰে অসম।চৰকাৰৰ ৰাজহ,...
रावतभाटा में दिन भर रही उमस से राहत देर शाम को हुई बारिश
रावतभाटा में दिन भर रही उमस से परेशान शहर भर में रहा बेहाल देर शाम को हुई करीब 7 बजे तेज बारिश से...