હાલોલ તાલુકાની જેપુરા ખાતે નવી શિક્ષણ નિતિની ત્રીજી વર્ષગાંઠ ઉજવણી કાર્યક્રમ નિહાળ્યો.

આજરોજ હાલોલ તાલુકાની જેપુરા કેન્દ્રવર્તી શાળામાં મા.પ્રધાનમંત્રી સાહેબનો નવી શિક્ષણ નીતિ ની ત્રીજી વર્ષગાંઠ ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો તેને શાળાના 130 બાળકો ,તેમજ 7 શિક્ષકો,10 વાલીઓ,તેમજ સી.આર.સી.કો.ઓ.હર્ષદભાઈ વગેરે હાજર રહી આ લાઈવ કાર્યક્રમ ના સહભાગી બન્યા હતા .શાળાના આચાર્ય શ્રી અતુલકુમાર પંચાલે નવી શિક્ષણ નીતિ વિશેની વિસ્તૃત સમજ આપી હતી.