આણંદ: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ મોગર સ્થિત અમૂલ ચોકલેટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ અવસરે આણંદ સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, આણંદ અમૂલના ચેરમેનશ્રી વિપુલભાઈ પટેલ, અમૂલના ડિરેક્ટર અને આંકલાવ ભાજપના અગ્રણીશ્રી ગુલાબસિંહ પઢિયાર, અમૂલના એમ.ડી શ્રી અમિતભાઇ વ્યાસ સહિત અમૂલના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા વ્યસન મુક્તિ અભિયાન
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર, તત્વાવધાન માં યુવા સંગઠન ગુજરાત સ્વાસ્થ્ય આંદોલન...
અંબાજી નજીક 2 ગાડીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય છે. જ્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે....
Madurai Train Fire: Lucknow से निकली ट्रेन में लगी आग, 10 की मौत, 20 घायल | Train Fire
Madurai Train Fire: Lucknow से निकली ट्रेन में लगी आग, 10 की मौत, 20 घायल | Train Fire