ધારાસભ્ય શ્રી ભગવાનજી ભાઇ કરગઠીયા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે 

આજ રોજ માંગરોળ તાલુકાના માનખેત્રા મુકામે વરસાદી પાણીથી થયેલા નુકસાનીના સર્વે દરમ્યાન ગામના આગેવાન સાથે નુકશાની બાબતે જાણકારી મેળવતા ધારાસભ્ય શ્રી ભગવાનજી તેમજ જરૂરી વ્યવસ્થાની સાથે ભરાયેલા પાણીનો નિકાલ કરવા તાત્કાલિક જેસીબી બોલાવી અવરોધક પાણીનો નિકાલ કરવામા આવ્યો હતો.

અહેવાલ વસીમખાન બેલીમ માંગરોળ