મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની અસીમ કૃપા અને અનંત શ્રી વિભૂષિત યોગીરાજ શિરોમણી શ્રી જાનકીદાસ મહારાજના આર્શીવાદ થી હાલોલ શહેરની બહાર હાલોલ ગોધરા બાયપાસ રોડ પર મચકોટા ખાતે આવેલ શ્રી વાડીનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી જાનકીદાસ સુંદરકાંડ પરિવાર દ્વારા શ્રી અખંડ રામચરિત્ર માનસ પાઠ યોજાયો હતો તેમજ દસમાં ભંડારા મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ત્રીજી અને ચોથી જુલાઈ એટલે કે ગઈકાલે અને આજ રોજ તારીખ 04/07/2023 ના રોજ ભારે ધાર્મિક વાતાવરણમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમ શ્રી રામચરિત્ર માનસ પાઠનું પઢન કરાતા શ્રી રામ ભક્તો ભાવવિભોર થઈ ઝૂમી ઉઠ્યા હતા અને શ્રી રામમય બન્યા હતા જ્યારે આજે સાંજના સુમારે યોજાયેલા દસમાં મહાભંડારા મહાપ્રસાદીમાં પણ મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તોએ ભાગ લઈ ભંડારા મહા પ્રસાદીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી જેમાં બે દિવસ સુધી વાડીનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન સમસ્ત શ્રી જાનકીદાસ રામાયણ અને સુંદરકાંડ પરિવાર હાલોલ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व केंद्रीय मंत्री स्वर्गीय राजेश पायलट की पुण्यतिथि मनाई केशोरायपाटन
पूर्व केंद्रीय मंत्री स्वर्गीय राजेश पायलट की पुण्यतिथि मनाई
केशोरायपाटन
स्वर्गीय...
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
હાલોલની APMC ની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલની ભવ્ય જીત,ભાજપા તાલુકા પ્રમુખ અને પૂર્વ APMC ચેરમેન સહિત ભાજપના ૧૦ મહાનુભવો ચૂંટાયા.
હાલોલની શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની કચેરી ખાતે ગઈકાલે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની...
સુરેન્દ્રનગર જિલ્લામાં સુપ્રસિદ્ધ તરણેતરના મેળાને લઇને જિલ્લા કલેક્ટરે બેઠક યોજાઇ
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તરણેતરના મેળાને લઇને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠકનું...
मुख्यमंत्र्यांनी घेतली वंचित बहुजन आघाडीचे अध्यक्ष प्रकाश आंबेडकर यांची भेट
शिवसेना पक्षात फूट पडल्यापासून राज्यातील राजकीय समीकरणं बदलली आहेत. सध्या उद्धव ठाकरे गट,...