ભુજ સાબરમતી ટ્રેન જેનો સ્ટોપેજ સાબરમતી સુધી છે જેના કારણે હળવદ સહિત દરેક મુસાફરોને તેના સગા વાલાઓના ઘરે સુધી પહોંચવા ખર્ચો વધુ થઈ જતો હોય ટ્રેનના ભાડાથી પણ વધારે થતો હોય ત્યારે વેપારીઓ તેમજ મુસાફરોને સવલત મળી રહે તે હેતુથી આ ટ્રેન નો સ્કાટૉપેજ કાલુપુર સુધી કરવામાં આવે તેવી માંગ હળવદ ભાજપના નેતા નયન દેત્રોજા પટેલ દ્વારા રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ ને પત્ર લખી કરવામાં આવી