પશ્ચિમ રેલ્વે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું કે આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર ગુરુવારે 14.50 કલાકે ઉપડે છે. આ ટ્રેનને 29 જૂન સુધી ચલાવવાનો નિર્ણય લેવાયો હતો.તેની ફ્રિકવન્સી લંબાવીને હવે તેને 27 જુલાઈ, 2023 સુધી ચલાવવાનો નિર્ણય લેવાયો છે.આથી ભાવનગર - બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દર ગુરુવારે 14.50 કલાકે ઉપડે છે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચે છે. આ ટ્રેન 27 જુલાઈ 2023 સુધી ચાલશે. તેવી જ રીતેબાંદ્રા ટર્મિનસ - ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી 09.00 કલાકે ઉપડે છે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચે છે.આ ટ્રેન 28 જુલાઈ 2023 સુધી ચાલશે.આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે. જેનું બુકીંગ 1 જુલાઇથી ખુલશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chhota Udaipur News | ખેરવા ગામે ગરનાળામાં ભરાયા પાણી | Gujarati News | News18 Gujarati
Chhota Udaipur News | ખેરવા ગામે ગરનાળામાં ભરાયા પાણી | Gujarati News | News18 Gujarati
North Korea Balloons: किम जोंग ने एक बार फिर मलमूत्र वाले गुब्बारे सियोल भेजे, दक्षिण कोरिया में इमरजेंसी अलर्ट जारी
सियोल। उत्तर कोरिया (North Korea) ने एक बार फिर शनिवार रात कचरा लिए 600 से अधिक गुब्बारे...
संग्रामसिंह शेवाळे शिरुर तालुक्यात शिक्षण यात्रा काढणार
शिरुर दिनांक : उच्च शिक्षणाचे महत्व पटविण्यासाठी शिरुर तालुक्यातील विविध शाळामध्ये शिक्षणयात्रा...
सुमेरपुरा में किया किसानों को जैविक खेती के लिए जागरूक
सुमेरपुरा में किसानों को जैविक खेती के बारे में जागरूक किया:-
वर्तमान में जैविक खेती का...
સાબરકાંઠામાં સસ્તા અનાજ ની દુકાનના 58 સંચાલકો ને 1.06 કરોડનો દંડ ; બે દુકાનો ના પરવાનાં જપ્ત.
અનાજ સગેવગે કરવાનાં પ્રકરણમાં સમગ્ર રાજ્યમાં 383 વ્યક્તિઓ પેકી સા.કા. ના 72 નામો ખુલ્યા હતા, એક...