પશ્ચિમ રેલ્વે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું કે આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દર ગુરુવારે 14.50 કલાકે ઉપડે છે. આ ટ્રેનને 29 જૂન સુધી ચલાવવાનો નિર્ણય લેવાયો હતો.તેની ફ્રિકવન્સી લંબાવીને હવે તેને 27 જુલાઈ, 2023 સુધી ચલાવવાનો નિર્ણય લેવાયો છે.આથી ભાવનગર - બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દર ગુરુવારે 14.50 કલાકે ઉપડે છે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચે છે. આ ટ્રેન 27 જુલાઈ 2023 સુધી ચાલશે. તેવી જ રીતેબાંદ્રા ટર્મિનસ - ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસથી 09.00 કલાકે ઉપડે છે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચે છે.આ ટ્રેન 28 જુલાઈ 2023 સુધી ચાલશે.આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે. જેનું બુકીંગ 1 જુલાઇથી ખુલશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  অভিযুক্ত ভিক্টৰ দাস আৰু জয়া কলিতাৰ বিষয়ে কি ক'লে লুৰিনজ্যোতি গগৈয়ে.... 
 
                      অভিযুক্ত ভিক্টৰ দাস আৰু জয়া কলিতাৰ বিষয়ে কি ক'লে লুৰিনজ্যোতি গগৈয়ে....
                  
   આતે કેવો પ્રિન્સિપાલ કે જે શિક્ષણ આપવાને બદલે માસૂમ વિદ્યાર્થીઓને નગ્ન કરી માણતો હતો અકુદરતી સેક્સ !! 
 
                      સુરતમાં બાળકોને શિક્ષણ આપવાને બદલે નગ્ન કરી તેઓ સાથે હવસ સંતોષતા હવસખોર આચાર્ય પકડાતા તેના...
                  
   अडथळा करणाऱ्या ट्रक चालकावर शिवाजीनगर पोलिसात गुन्हा दाखल@india report 
 
                      अडथळा करणाऱ्या ट्रक चालकावर शिवाजीनगर पोलिसात गुन्हा दाखल@india report
                  
   150 પશુઓ નું રેસ્કયું કરી જીવદયા પ્રેમીઓએ જીવ બચાવ્યો  
 
                      બ્રેકિંગ બનાસકાંઠા 
 
બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર તાલુકાના ચિત્રાસણી પાસેથી ભેંસો...
                  
   तमिलनाडु के मंत्री सेंथिल की बर्खास्तगी फिलहाल टली, अटार्नी जनरल की राय के बाद राज्यपाल लेंगे अंतिम फैसला 
 
                      चेन्नई,  तमिलनाडु के राज्यपाल आरएन रवि ने राज्य मंत्री वी सेंथिल बालाजी के बर्खास्तगी आदेश...
                  
   
  
  
  
   
  