સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થી ચાર કિલોમીટર દૂર ઝીંઝુડા ગામના શખ્સ ઉપર પંજાબ હરિયાણા ધાબા ઉપર ચાર શખ્સોએ આવી અને ધોકા પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત પ્રથમ ચોટીલા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને જ્યાંથી વધુ સારવાર ની જરૂરિયાત જણાવતા હાલમાં રાજકોટ ખાતે સારવાર માટે ખસેડ્યું હોવાનું જાણવા મળે છે.ત્યારે આ અંગેની જાણકારી ચોટીલા દવાખાનેથી પોલીસ તંત્રને આપવામાં આવતા તાત્કાલિક અસરે ચોટીલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. જાણવા મળતી વિગતો અનુસાર હાલમાં પોલીસ સૂત્રો એવું જણાવી રહ્યા છે કે હુમલો કરનાર વ્યક્તિઓને જૂના મંજૂર હોવાનું કારણ હોઈ શકેત્યારે જાણવા મળતી વિગતો અનુસાર અજીતભાઈ માધાભાઈ નામનો શખ્સ ઝીંઝુડા ગામનો રહેવાસી છે અને પોતે કામકાજ માટે ચોટીલા થી ચાર કિલોમીટર દૂર આવેલ પંજાબ હરિયાણા ધાબા પાસે પહોંચ્યો હતો ત્યારે 4 અજાણ્યા શખ્સો આવી અને ધોકાભાઈ અને ઘાતક વસ્તુઓ સાથે અજીત માધાભાઈ નામ ના યુવાનો પર હુમલો કરી અને નાસી છૂટ્યા છે ત્યારે ચોટીલા પોલીસે આ વ્યક્તિઓની ધરપકડ કરવા માટેની ફરિયાદ નોંધઈ અને તજવીજ હાથ ધારવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના ના તેરમીનનાળા ગણપતિ ચોક ખાતે ભાજપની જન સભા યોજાઈ
ડીસાના ના તેરમીનનાળા ગણપતિ ચોક ખાતે ભાજપની જન સભા યોજાઈ
7 से 16 अक्टूबर तक का मौसम, भीषण बारिश रहेगी जारी,सूखे पड़े राज्यों में भी होगी भीषण बारिश।।
7 से 16 अक्टूबर तक का मौसम, भीषण बारिश रहेगी जारी,सूखे पड़े राज्यों में भी होगी भीषण बारिश।।
AAJTAK 2 । 07 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । कुंभ राशि । AQUARIUS । Daily Horoscope
AAJTAK 2 । 07 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । कुंभ राशि । AQUARIUS । Daily Horoscope
બાલા હનુમાનજી મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં સંધ્યા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવતા નરેન્દ્રભાઇ ત્રિવેદી
સુરેન્દ્રનગર: શહેરમાં વાદીપરા વિસ્તારમાં આવેલ શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ...
হাৰমতী দৈনিক বজাৰত সোমবাৰৰ পুৱতি নিশা ভয়ানক অগ্নিকাণ্ডঃ ৩৫ খনকৈ দোকান ভষ্মীভূত
হাৰমতী দৈনিক বজাৰত সোমবাৰৰ পুৱতি নিশা ভয়ানক অগ্নিকাণ্ডঃ ৩৫ খনকৈ দোকান ভষ্মীভূত