સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થી ચાર કિલોમીટર દૂર ઝીંઝુડા ગામના શખ્સ ઉપર પંજાબ હરિયાણા ધાબા ઉપર ચાર શખ્સોએ આવી અને ધોકા પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત પ્રથમ ચોટીલા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને જ્યાંથી વધુ સારવાર ની જરૂરિયાત જણાવતા હાલમાં રાજકોટ ખાતે સારવાર માટે ખસેડ્યું હોવાનું જાણવા મળે છે.ત્યારે આ અંગેની જાણકારી ચોટીલા દવાખાનેથી પોલીસ તંત્રને આપવામાં આવતા તાત્કાલિક અસરે ચોટીલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. જાણવા મળતી વિગતો અનુસાર હાલમાં પોલીસ સૂત્રો એવું જણાવી રહ્યા છે કે હુમલો કરનાર વ્યક્તિઓને જૂના મંજૂર હોવાનું કારણ હોઈ શકેત્યારે જાણવા મળતી વિગતો અનુસાર અજીતભાઈ માધાભાઈ નામનો શખ્સ ઝીંઝુડા ગામનો રહેવાસી છે અને પોતે કામકાજ માટે ચોટીલા થી ચાર કિલોમીટર દૂર આવેલ પંજાબ હરિયાણા ધાબા પાસે પહોંચ્યો હતો ત્યારે 4 અજાણ્યા શખ્સો આવી અને ધોકાભાઈ અને ઘાતક વસ્તુઓ સાથે અજીત માધાભાઈ નામ ના યુવાનો પર હુમલો કરી અને નાસી છૂટ્યા છે ત્યારે ચોટીલા પોલીસે આ વ્યક્તિઓની ધરપકડ કરવા માટેની ફરિયાદ નોંધઈ અને તજવીજ હાથ ધારવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম বিত্তীয় নিগমৰ তিনিচুকীয়া শাখাৰ নবনির্মিত কার্য্যালয় ভৱনৰ উদ্বোধন
অসম বিত্তীয় নিগমৰ তিনিচুকীয়া শাখাৰ নবনির্মিত কার্য্যালয় ভৱনৰ উদ্বোধন কৰে পৰিচালন সঞ্চালক পলাশ...
Arvind Kejriwal की पत्नी Sunita Kejriwal का बड़ा दावा, कहा- कल कोर्ट में केजरीवाल करेंगे बड़ा खुलासा
Arvind Kejriwal की पत्नी Sunita Kejriwal का बड़ा दावा, कहा- कल कोर्ट में केजरीवाल करेंगे बड़ा खुलासा
Breaking News: देवरिया में दर्दनाक हादसा, सिलेंडर में ब्लास्ट से 3 बच्चों समेत महिला की मौत | UP
Breaking News: देवरिया में दर्दनाक हादसा, सिलेंडर में ब्लास्ट से 3 बच्चों समेत महिला की मौत | UP
रेल्वेच्या जमिनीवरील झोपडपट्टी वासीयांचे पूनर्वसन करा
आमदार प्रणिती शिंदे यांची मुख्यमंत्री मा. एकनाथ शिंदे यांच्याकडे मागणी
महत्वाचा धोरणात्मक निर्णय...
नई दिल्ली के विज्ञान भवन में बरफुकन की 400वीं जन्मजयंती समारोह
महावीर लाचीत बारफुकन की 400वीं जन्मजयंती के अवसर पर आज नई दिल्ली के विज्ञान विभाग में आयोजीत...