સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનાં પીપળા ગામે સામુહિક દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. જેમાં ધ્રાંગધ્રા પોલીસે શંકાનાં આધારે ઝડપેલા શખ્સોએ જ દુષ્કર્મ આચર્યાનું રીમાન્ડ દરમ્યાન બહાર આવ્યું હતુ. ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામે ખેતરમાં પરપ્રાંતિય પતિ-પત્નિ ખેતમજુરી કરી રહ્યાં હતા. ત્યારે નશાની હાલતમાં ચોરી કરવાના ઈરાદે આવી ચડેલા ત્રણ શખ્સોએ પતિ ઉપર હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી, અને પત્નિ સાથે સામુહિક દુષ્કર્મ આચરી નાસી ગયા હતા.પોલીસે તપાસ કરીને ત્રણ શકમંદોને ઝડપી લીધા હતા. હળવદ તાલુકાનાં માથક ગામના દિનેશ મધુભાઈ ઝખાણીયા, હળવદ રણછોડગઢના ભરત પ્રેમજીભાઈ વાઝેલીયા અને મુળી તાલુકાના રાયસંગપર ગામનાં વિઠ્ઠલ વિનુભાઈ જખાણીયા નામનાં ત્રણેય દેવીપૂજક શખ્સોને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ પર લેવાયા હતા. શંકાનાં આધારે ઝડપેલા આ ત્રણેય શખ્સોએ રીમાન્ડ દરમ્યાન ગુનો કબુલી લીધો હતો. શકમંદ તરીકે ઝડપાયેલા આ ત્રણેય આરોપીઓ એ જ દુષ્કર્મ આચર્યાનો ઘટસ્ફોટ થતા પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Attend new Parliament building inauguration, Sitharaman asks opposition parties
Union minister Nirmala Sitharaman said the parties boycotting the inauguration on Sunday should...
Maharashtra Assembly Election: कौन होगा महायुति का सीएम फेस? देवेंद्र फडणवीस ने खोल दिए पत्ते
Maharashtra Assembly Election महाराष्ट्र विधानसभा चुनावों से पहले ही उपमुख्यमंत्री देवेंद्र...
Top Headlines of the Day: Asian Games 2023 | Sanjay Singh ED Custody | Maharashtra Politics | Pune
Top Headlines of the Day: Asian Games 2023 | Sanjay Singh ED Custody | Maharashtra Politics | Pune
સંપૂર્ણ ફેમિલી પેકેજ એન્ટરટેઈનમેન્ટ ગુજરાતી ફિલ્મ ઉડન છૂ..આવો જાણીએ તેનો રિવ્યુ
થોડાં સમય પહેલાં જ ગુજરાતમાં એક ઘટના બની હતી કે વેવાઈ અને વેવાણ ભાગી ગયા. આ જ કિસ્સાના આધારે જ 6...
આદિત્ય જ્વેલર્સ થરાદ દ્વારા આયોજિત માતાની પાઠશાળા એટલે કે ગર્ભ સંસ્કાર વર્કશોપ નું આયોજન
આદિત્ય જ્વેલર્સ થરાદ દ્વારા આયોજિત માતાની પાઠશાળા એટલે કે ગર્ભ સંસ્કાર વર્કશોપ નું આયોજન