દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે 9 વર્ષ - સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યક્રમ સંદર્ભે ઘર-ઘર સંપર્ક અભિયાન તેમજ અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત આજ રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાજી, વિનોદભાઈ ભાઈ ચાવડાજીની ઓનલાઇનના માધ્યમથી વર્ચ્યુઅલ વિશેષ ઉપસ્થિતિમાં હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ હાલોલ વિધાનસભા કાર્યાલય ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર પંચમહાલ જીલ્લા મહામંત્રી મયંકભાઇ દેસાઈ,જીલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર તથા હાલોલ વિધાનસભા વિસ્તારક હિરેનભાઈ બ્રહ્મભટ્ટજીની વિશેષ ઉપસ્થિતિમાં હાલોલ વિધાનસભાની વર્ચ્યુઅલ કાર્યશાળા યોજાઈ હતી પ્રસંગે હાલોલ શહેર તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારતની ચિંતા વચ્ચે ચીનનું ‘જાસૂસ જહાજ’ શ્રીલંકાના બંદરે ઉતર્યું, સેટેલાઇટ અને મિસાઇલોને ટ્રેક કરી શકે છે
ભારતની ચિંતાઓ વચ્ચે ચીનનું સેટેલાઇટ અને મિસાઇલ સર્વેલન્સ શિપ આજે સવારે શ્રીલંકાના હમ્બનટોટા બંદર...
जल जीवन मिशन घोटाले में सीएम का बड़ा फैसला:12 अफसरों के खिलाफ जांच की मंजूरी दी
जल जीवन मिशन घोटाले पर राज्य सरकार ने मंगलवार शाम बड़ा फैसला लिया है। मुख्यमंत्री भजनलाल शर्मा ने...
Top 100 News: Modi Surname Case में राहत के बाद Rahul Gandhi बोले- सच्चाई की हमेशा जीत होती है
Top 100 News: Modi Surname Case में राहत के बाद Rahul Gandhi बोले- सच्चाई की हमेशा जीत होती है
રાધનપુર : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોના લોકાર્પણ | SatyaNirbhay News Channel
રાધનપુર : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોના લોકાર્પણ | SatyaNirbhay News Channel
সোণাৰিৰ টিমনত ভয়ংকৰ দুৰ্ঘটনাত দুজন আহত
সোণাৰিৰ টিমনত ভয়ংকৰ দুৰ্ঘটনাত দুজন আহত
চৰাইদেউ জিলাৰ সোণাৰি টিমনত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা সংঘটিত হয়।...