સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાંથી સગીરાને ભગાડી જનારો શખ્સ મોરબીથી ઝડપાયો હતો. સાથે સગીરા પર મળી આવી હતી. થાનગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આઈ.બી.વલવીને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે, ફરીયાદીની ઉ.વ.17 વર્ષ 2 માસની સગીર વયની દીકરીને આરોપી સંજય ઉર્ફે કાળુ ઉર્ફે બુલો ડાહ્યાભાઈ ભુરાભાઈ મકવાણા ભગાડી લઈ ગયો હતો. જે મોરબીની આજુબાજુ રોકાયેલો હોવાની બાતમી મળી હતી.જેથી ટેકનીકલ સોર્સના આધારે ભોગ બનનારી સગીરા તથા આરોપીની તપાસ કરતા મોરબી જિલ્લાના જાંબુડીયા ગામે વાડી વિસ્તારમાંથી ભોગ બનનારી સગીરા તથા આરોપી સંજય ઉર્ફે કાળુ ઉર્ફે બુલો ડાહ્યાભાઈ ભુરાભાઈ મકવાણા વાળો મળી આવ્યો હતો. જેથી ભોગ બનનારી સગીરા તથા આરોપીને હસ્તગત કરી અનડીટેકટ અપહરણનો ગુનો ડીટેકટ કરી આરોપી તથા ભોગ બનનારી સગીરવયની બાળાને થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में मौसम ने ली करवट, आधे जिलों में जारी हुआ आंधी- बारिश का ऑरेंज अलर्ट
राजस्थान में पड़ रही कुछ दिनों से भीषण गर्मी से लोगों को राहत मिली हुई है. प्रदेश में लगातार चढ़...
ઇદના તહેવારને લઈ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી.
ઇદના તહેવારને લઈ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી.
અમદાવાદમાં ક્યારે અને કેવી રીતે શરૂ થઈ ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા, જાણો ઈતિહાસ
ભગવાન જગન્નાથનો ઉલ્લેખ થતાં જ ઓડિશાના પુરીનું ચિત્ર મનમાં ઊભરી આવે છે, અમદાવાદ, ગુજરાતની મુખ્ય...