સુરેન્દ્રનગર , જિલ્લાના લખતર તાલુકાનાં જયોતિપરા ગામની સીમમાં પોલીસે દરોડો પાડીને દેશીદારૂના આથા સાથે એક શખ્સને ઝડપી લઈ બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.જયોતિપરા ગામની ગુંદાવાળી સીમમાં છાબલી ગામનો વિનુ મનજીભાઈ કોળી અને ભાસ્કરપરાનો હરેશ આતમારામ કોળી બાવળની ઝાડીમાં દેશીદારૂ બનાવવાનો આથો રાખી દેશીદારૂ ઉતારતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો. જેમાં ભાસ્કરપરાનો હરેશ આત્મારામભાઈ લોરીયા દેશીદારૂ બનાવવાના રૂ.4,000ની કિંમતના 2,000 લીટર આથા સાથે ઝડપાયો હતો. જ્યારે વિનુ મનજીભાઈ કોળી હાજર મળી આવ્યો નહતો. પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহা ৰ চাপৰমুখ নিবাসী তথা জেষ্ঠ সাংবাদিক দীপক কুমাৰ শৰ্মাৰ কন্যা লিনাক্ষী শৰ্মাৰ কন্ঠত পবিত্ৰ মহালয়া উপলক্ষে জগতজননী মা দুৰ্গাৰ স্তুতি।
সমগ্ৰ ৰাজ্যৰ লগতে আজি বৃহতৰ ৰহা চাপৰমুখত পবিত্ৰ মহালয়া উদযাপন কৰাৰ লগতে সহস্ৰাধিক ভক্ত প্ৰাত:...
જસદણના બાળકે તેના ઘરે માટીના ગણપતિજીની સ્થાપના કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો.
જસદણના બાળકે તેના ઘરે માટીના ગણપતિજીની સ્થાપના કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો.જસદણની છત્રી...
শিৱৰাত্ৰিত এই মন্দিৰত সেৱা কৰিলে কি ফল পাব? আৰু কত আছে এই মন্দিৰ।।।
শিৱৰাত্ৰিত এই মন্দিৰত সেৱা কৰিলে কি ফল পাব? আৰু কত আছে এই মন্দিৰ।।।