સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા વિસ્તારમાં ખુલ્લામાં રહેતા લોકોને વરસાદ અને વાવાઝોડાની અસરથી રક્ષણ માટે પાલિકા આશ્રય ઘર ટીમે ડ્રાઇવ યોજી હતી. જેમાં શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તાર અને ખુલ્લામાં રહેતા 28 લોકોને સમજાવી આશ્રય ઘરમાં લઇ જવાયા હતા. જોકે હવે પરિસ્થિતિ થાળે પડતાં તેઓ પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે.સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના એનયુએલએમ શાખા દ્વારા વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખી વધારે ઠંડીના કારણે અસરથી બચી શકાય અને ઘરવિહોણા લોકોને આશ્રય ઘરમાં આશ્રય અપાવવા માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી.જેમાં સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા સીટી વિસ્તારના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને ખુલ્લા આકાશ નીચે સૂઈ રહેતા ઘર વિહોણા લોકોને આશ્રય ઘરમાં રહેવા માટે સમજાવવામાં આવ્યા હતા. ત્યારે બસસ્ટેન્ડ પાસે ખુલ્લામાં રહેતા લોકોને મુશ્કેલી અંગે હર્ષદભાઇ વ્યાસે જાણ કરતા એનયુએલએમ શાખાના ટેક્નિકલ એકસપર્ટ હિતેશભાઈ રામાનુજ, ડી.પી. ઝાલા, ભાર્ગવભાઇ સહિતના પહોંચી 28 લોકોને નગરપાલિકાના વાહન દ્વારા આશ્રય ઘરમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં રહેવા અને ભોજનની વ્યવસ્થા કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election: लोकसभा चुनाव से पहले BRS को झटका, ग्रेटर हैदराबाद की मेयर विजया लक्ष्मी ने थामा 'कांग्रेस का हाथ'
हैदराबाद। लोकसभा चुनाव की वोटिंग से चंद दिनों पहले नेताओं का दलबदल शुरू हो गया है। इस...
જસદણની ગંગાભુવન સોસાયટીમાં થી વિદેશી દારૂ મળી આવ્યો પોલીસે 1 આરોપી સાથે ₹89160 મુદ્દામાલ જપ્ત
જસદણ શહેરના ગંગાભવન સોસાયટી વિસ્તારમા આવેલ આંગણવાડી પાસે આવેલ વિશ્વજીત ઉર્ફે ગોપાલ કનુભાઇ વાળા...
શંખેશ્વરમા જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથિયાર વડે કરાઇ નિર્મમ હત્યા
શંખેશ્વરમા જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથિયાર વડે કરાઇ નિર્મમ હત્યા
মাজুলীত মেডিকেল কলেজৰ দাবীত তেজস্বিতা পিতৃৰ গণ স্বাক্ষৰ।
মাজুলীত মেডিকেল কলেজৰ দাবীত তেজস্বিতা পিতৃৰ গণ স্বাক্ষৰ।মাজুলীত এখন চিকিৎসা মহাবিদ্যাল স্থাপনৰ...
એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં સન્માન સમારોહ યોજાયો
એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગરમાં આચાર્યશ્રી, ડૉ. અમિતભાઈ મિશ્રાના માર્ગદર્શન...