સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા વિસ્તારમાં ખુલ્લામાં રહેતા લોકોને વરસાદ અને વાવાઝોડાની અસરથી રક્ષણ માટે પાલિકા આશ્રય ઘર ટીમે ડ્રાઇવ યોજી હતી. જેમાં શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તાર અને ખુલ્લામાં રહેતા 28 લોકોને સમજાવી આશ્રય ઘરમાં લઇ જવાયા હતા. જોકે હવે પરિસ્થિતિ થાળે પડતાં તેઓ પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે.સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના એનયુએલએમ શાખા દ્વારા વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખી વધારે ઠંડીના કારણે અસરથી બચી શકાય અને ઘરવિહોણા લોકોને આશ્રય ઘરમાં આશ્રય અપાવવા માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી.જેમાં સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા સીટી વિસ્તારના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને ખુલ્લા આકાશ નીચે સૂઈ રહેતા ઘર વિહોણા લોકોને આશ્રય ઘરમાં રહેવા માટે સમજાવવામાં આવ્યા હતા. ત્યારે બસસ્ટેન્ડ પાસે ખુલ્લામાં રહેતા લોકોને મુશ્કેલી અંગે હર્ષદભાઇ વ્યાસે જાણ કરતા એનયુએલએમ શાખાના ટેક્નિકલ એકસપર્ટ હિતેશભાઈ રામાનુજ, ડી.પી. ઝાલા, ભાર્ગવભાઇ સહિતના પહોંચી 28 લોકોને નગરપાલિકાના વાહન દ્વારા આશ્રય ઘરમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં રહેવા અને ભોજનની વ્યવસ્થા કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahua Moitra की मुसीबत बढ़ी, जांच में अब ये नई बात पता चली | Cash for query
Mahua Moitra की मुसीबत बढ़ी, जांच में अब ये नई बात पता चली | Cash for query
વલભીપુર નગરપાલિકા માં 12 સફાઈ કામદારો દ્વારા અનશન ઉપવાસ પર ઊતર્યા
વલભીપુર નગરપાલિકા માં 12 સફાઈ કામદારો દ્વારા અનશન ઉપવાસ પર ઊતર્યા
BPSC Paper Leak: शिक्षक भर्ती परीक्षा TRE 3 हुई रद्द, अब कब होगा एग्जाम?
BPSC Paper Leak: शिक्षक भर्ती परीक्षा TRE 3 हुई रद्द, अब कब होगा एग्जाम?
24/8/22 ના રોજ સવારે 11-00 કલાકે શ્રી વિશ્વકર્મા વંશજ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
24/8/22 ના રોજ સવારે 11-00 કલાકે શ્રી વિશ્વકર્મા વંશજ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
TCS & GNFC Buyback Today: आज से 7 December तक खुलेंगे कंपनी के Buyback, आपके लिए क्या खास?
TCS & GNFC Buyback Today: आज से 7 December तक खुलेंगे कंपनी के Buyback, आपके लिए क्या खास?