સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા વિસ્તારમાં ખુલ્લામાં રહેતા લોકોને વરસાદ અને વાવાઝોડાની અસરથી રક્ષણ માટે પાલિકા આશ્રય ઘર ટીમે ડ્રાઇવ યોજી હતી. જેમાં શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તાર અને ખુલ્લામાં રહેતા 28 લોકોને સમજાવી આશ્રય ઘરમાં લઇ જવાયા હતા. જોકે હવે પરિસ્થિતિ થાળે પડતાં તેઓ પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે.સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના એનયુએલએમ શાખા દ્વારા વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખી વધારે ઠંડીના કારણે અસરથી બચી શકાય અને ઘરવિહોણા લોકોને આશ્રય ઘરમાં આશ્રય અપાવવા માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી.જેમાં સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા સીટી વિસ્તારના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને ખુલ્લા આકાશ નીચે સૂઈ રહેતા ઘર વિહોણા લોકોને આશ્રય ઘરમાં રહેવા માટે સમજાવવામાં આવ્યા હતા. ત્યારે બસસ્ટેન્ડ પાસે ખુલ્લામાં રહેતા લોકોને મુશ્કેલી અંગે હર્ષદભાઇ વ્યાસે જાણ કરતા એનયુએલએમ શાખાના ટેક્નિકલ એકસપર્ટ હિતેશભાઈ રામાનુજ, ડી.પી. ઝાલા, ભાર્ગવભાઇ સહિતના પહોંચી 28 લોકોને નગરપાલિકાના વાહન દ્વારા આશ્રય ઘરમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં રહેવા અને ભોજનની વ્યવસ્થા કરાઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मयेकर महाविद्यालयाचे राष्ट्रीय सेवा योजनेचे स्वयंसेवक रमले ज्येष्ठांच्या सेवेत
रत्नागिरी : ज्येष्ठ नागरिक दिनाचे औचित्य साधून मोहिनी मुरारी मयेकर कला व वाणिज्य...
સુરતમાં રૂ ૨૦૦૦ કરોડના સટ્ટો પકડાવાનો મામલો@Sandesh News
સુરતમાં રૂ ૨૦૦૦ કરોડના સટ્ટો પકડાવાનો મામલો@Sandesh News
અમદાવાદઃ જમાલપુરમાં મનપાની ટીમ દ્વારા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
અમદાવાદઃ જમાલપુરમાં મનપાની ટીમ દ્વારા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
সমন্বয় সাংস্কৃতিক গোষ্ঠীৰ ১৯ সংখ্যক শিৱসাগৰ বহাগী উৎসৱ সফলতাৰে সম্পন্নঃ সাংস্কৃতিক সন্ধ্যা "সমন্বয় এনিশা" উদ্বোধন জনপ্ৰিয় অভিনেত্ৰী প্ৰীতি কংকনাৰ
শিৱসাগৰঃ শিৱসাগৰ নগৰত বলিষ্ঠ অভিনেতা প্ৰাঞ্জল শইকীয়াক চিত্ৰ-ভাস্কৰ্য্য শিল্পী ব্ৰজেন কাকতি...
সোণাৰিত পথ দুৰ্ঘটনাত গুৰুতৰ ভাৱে আহত এজন
সোণাৰিত পথ দুৰ্ঘটনাত গুৰুতৰ ভাৱে আহত এজন