પાટડી તાલુકામાં બીપરજોય વાવાઝોડાથી તબાહીનું મંજર જોવા મળ્યું હતુ. જેમાં પાટડીના વડગામ લોક કલ્યાણ સેવા સંસ્થાની હોસ્ટલના પતરા, લોખંડની એંગલ અને સિમેન્ટના પિલ્લરો ફંગોળાયા હતા અને બાળકોની પથારી પર પાણી ફરી વળ્યા હતા. જેમાં હોસ્ટલના 76 બાળકો સહિત તમામ 81ના સ્ટાફનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં તલાટી સહિતના આગેવાનો તાકીદે બનાવના સ્થળે દોડી ગયા હતા.બિપરજોય વાવાઝોડું જખૌના બંદરે ટકરાયા બાદ એની અસર ગુજરાતભરમાં જોવા મળી હતી. જેમાં પાટડી તાલુકાના રણકાંઠા વિસ્તારમાં પણ એની વ્યાપક અસરો જોવા મળી હતી. સરકારી તંત્ર દ્વારા રણમાં મીઠું પકવતા તમામ અગરિયાઓને પાછા બોલાવી આખું રણ ખાલી કરાવી દેવામાં આવ્યું હતુ. જ્યારે તમામ તલાટી કમ મંત્રીઓને એમના ગામોમાં જ ખડેપગે હાજર રહેવાની સૂચનાઓ આપવામાં આવી હતી.આ અંગે વડગામ લોક કલ્યાણ સેવા સંસ્થાના મહામંત્રી વશરામભાઇ મકવાણાએ જણાવ્યું કે, સાંજે બાળકો મેદાનમાં રમત રમી રહ્યાં હતા. ત્યારે અચાનક જોરદાર પવનના સૂસવાટા સાથે વાવાઝોડું અને વરસાદ ખાબકવાની સાથે હોસ્ટલની ચાર રૂમોના પતરા, એન્ગલો અને સિમેન્ટના પિલ્લરો હવામાં ફંગોળાયા હતા. લાઇટ અને પંખા સહિતના તમામ વિજ ઉપકરણો પણ બળી ગયા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાની કે ઇજા થઇ નહોંતી. હોસ્ટલના તમામ 66 દીકરાઓ, 10 દીકરીઓ અને 5ના સ્ટાફ સાથે તમામ 81 લોકોને બચાવી લઇ સલામત સ્થળે લઇ જવાયા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં દસાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયા, તલાટી તુષારભાઇ સહિત જેસીંગભાઇ ચાવડા, ખેંગારભાઇ ડોડીયા અને સરપંચ સહિતના આગેવાનો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সদৌ অসম আদিবাসী ছাত্ৰ সন্থাৰ তেজপুৰত তিনি ঘন্টিয়া ধৰ্ণা কাৰ্যসূচী
সদৌ অসম আদিবাসী ছাত্ৰ সন্থাই তেজপুৰ কোৰ্ট চাৰিআলিত তিনি ঘন্টিয়া ধৰ্ণা কাৰ্যসূচী পালন কৰে
नवरा जेलमध्ये, बायको विकते गांजा
;एनडीपीएसने साडेपाच किलो गांजासह तस्कर पत्नीस पकडले..
नवरा जेलमध्ये, बायको विकते गांजा;एनडीपीएसने साडेपाच किलो गांजासह तस्कर पत्नीस पकडले.....
Delhi Ordinance: दिल्ली अध्यादेश पर कांग्रेस में ही रार, दिग्गज नेता बोले- बिल का विरोध करना गलत
नई दिल्ली, आज राजधानी दिल्ली में अफसरों के ट्रांसफर और पोस्टिंग से जुड़ा संशोधित विधेयक...
চৰাইদেউত স্বাস্থ্যবান শিশুৰ বঁটা বিতৰণী অনুষ্ঠান সম্পন্ন
চৰাইদেউ জিলা সমাজ কল্যাণ বিভাগৰ সৌজন্যত আয়োজিত এখন সভাত আজি সোণাৰি সমষ্টিৰ বিধায়ক ধৰ্মেশ্বৰ...
मुख्यमंत्री रोजगार उत्सव संवाद, कोटा जिले के 235 कार्मिकों को मिली नियुक्ति
मुख्यमंत्री भजनलाल शर्मा ने मंगलवार को आयोजित राज्य स्तरीय मुख्यमंत्री रोजगार उत्सव कार्यक्रम में...