બીપોરજોય વાવાઝોડાને વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ:

વાવાઝોડાને લઈ 76 ટ્રેન રદ, અને 33 ટ્રેનોના રૂટ ટૂંકાવી દેવાયા, 

કંડલા સહિતના બંદરો ઉપર કામકાજ બંધ,

વાવાઝોડાના પ્રભાવિત જિલ્લાઓમાં એસટી બસ સુવિધા પણ કરાવી બંધ,