કલોઝ પ્રજાપતિ યુવા શક્તિ સંગઠન ડીસા દ્વારા આયોજિત રાહત દરે ચોપડા વિતરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.આ સંગઠન ની શિક્ષણ સમિતિ દ્વારા 40,000 ચોપડાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું છે.આ વિતરણ પ્રગતિ ટ્રેડિંગ એ.પી.એમ.સી શાકમાર્કેટ ડીસા અને અંબિકા એગ્રીટેક જુનાડીસા ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં ક્લોઝ યુવા શક્તિ સંગઠનના તમામ પારિવારિક સભ્યોએ ખૂબ જહેમત થકી આ કાર્યને પાર પાડ્યું હતું.ચોપડા બનાવવાની પ્રવૃત્તિમાં જે લોકોએ આર્થિક સહયોગ આપ્યો હતો તેમને ચોપડાઓ અર્પણ કરી સન્માન કર્યું હતું ખરેખર સંગઠન થકી જરૂરિયાતવાળા અને ગરીબ બાળકોને વિદ્યા અભ્યાસ માટે પૂરતા પ્રમાણમાં ચોપડાઓનો સ્ટોક પૂરતો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. એકંદરે આ રાહત દરે ચોપડા વિતરણ નો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शरद पवार यांच्या बद्दल भावूक पोस्ट बघा काय म्हणाले कार्यकर्ते...
मुंबई: राष्ट्रवादी काँग्रेसचे प्रमुख शरद पवार हे गेल्या काही दिवसांपासून आजारपणामुळे रुग्णालयात...
গোলকীয় সামুদ্ৰিক শীৰ্ষ সন্মিলন২০২৩ ত কেন্দ্ৰীয় মন্ত্ৰী সৰ্বানন্দ সোণোৱাল
গোলকীয় সামুদ্ৰিক শীৰ্ষ সন্মিলন২০২৩ ত কেন্দ্ৰীয় মন্ত্ৰী সৰ্বানন্দ সোণোৱালৰ মন্তব্য "ভাৰতে বিশ্বৰ...
विश्वस्तरीय चम्बल रिवर फ्रंट की अनदेखी से धारीवाल दुखी कहा कोटा की अर्थव्यवस्था के लिए घातक
कोटा में पर्यटन विकास के लिए प्रयास करें सरकार, धारीवाल
विश्व स्तरीय चंबल रिवर फ़्रंट समेत...
Sridevi की मौत के 5 साल बाद पति Boney Kapoor ने क्या राज खोल दिए?
Sridevi की मौत के 5 साल बाद पति Boney Kapoor ने क्या राज खोल दिए?
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું સંશોધન, હળદર પાકમાં રાસાયણિક ખેતીની સાપેક્ષમાં પ્રાકૃતિક ખેતીમાં બમણું ઉત્પાદન..
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું સંશોધન, હળદર પાકમાં રાસાયણિક ખેતીની સાપેક્ષમાં...