આજે હરિપુરા પ્રાથમિક શાળા માં બાળવાટિકા અને આંગણવાડીનાં બાળકોનો પ્રવેશ ઉત્સવ શાળામાં યોજવામાં આવ્યો જેમાંબાળકોને કુમકુમ તિલક અને પ્રવેશ કિટ આપીને તેમજ મોં મીઠુ કરાવીને બાળકોને શાળામાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચૌધરી જેરુપજી રામજીજી તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યુ હતુ તેમજ બાળવાટીકાનાં બાળકોને પ્રવેશ કિટ(થેલો,પાટી,પેન) ચૌધરી ભરતભાઈ જવાનજી તરફથી આપવામાં આવી હતી તો વળી ધો- 3થી8 ના તેજસ્વી બાળકોને ચૌધરી મેરામજી હિરાથી તરફથી ચોપડો અને બોલપેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો તમામ દાતાઓને શાલ અને પુસ્તક આપીને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષકશ્રી ઈશ્વરભાઈ પટેલે પ્રસંગને અનુરુપ વક્તવ્ય આપેલ અને શાળાનાં આચાર્ય માનસુંગભાઈએ આભારવિધિ કરીને આ કાર્યક્રમની પુર્ણાહુતી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Atiq Ahmed: अतीक-अशरफ हत्याकांड में SIT ने यूपी के बांदा से तीन लोगों को उठाया, बताए जा रहे लवलेश के करीबी
अतीक-अशरफ की हत्या के मामले की जांच के लिए बनाई गई एसआइटी ने बुधवार को बांदा में दस्तक दी।...
बिहार के एक्स सीएम लालू प्रसाद यादव को एयरएंबुलेंस से दिल्ली लाया जा रहा है ...
बिहार के एक्स सीएम लालू प्रसाद यादव को एयरएंबुलेंस से दिल्ली लाया जा रहा है ...बेहतर इलाज के लिए...
રેલવે વિભાગ દ્વારા કામગીરી ચાલી રહી હોવાથી પોરબંદરથી ઉપડતી એક ટ્રેન સહિત ભાવનગરની ચાર ટ્રેનો રદ કરાય
રેલવે વિભાગ દ્વારા કામગીરી ચાલી રહી હોવાથી પોરબંદરથી ઉપડતી એક ટ્રેન સહિત ભાવનગરની ચાર ટ્રેનો રદ કરાય
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો
અનુસૂચિત કલ્યાણ વિભાગ પોરબંદર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૮૦૦થી વધારે લાભાર્થીઓને લાભ અપાયો