ખંભાતના નવાગામવાંટા ખાતે પરાડ નીચે રહેલા સાંપે પગમાં કરડી જતા ૭ વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.સૌ પ્રથમ બાળકને ખંભાતની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર માટે કરમસદ મેડિકલ ખસેડતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શહેરના વાઘેશ્વરી માતાના મંદિર ખાતે મામલતદાર ની ઉપસ્થિતિમાં શોકસભા યોજાઈ
શહેરના વાઘેશ્વરી માતાના મંદિર ખાતે મામલતદાર ની ઉપસ્થિતિમાં શોકસભા યોજાઈ
અમદાવાદની એક એવી જગ્યા જ્યાં ગાંધી આજે પણ જીવે છે - Prashant Dayal
અમદાવાદની એક એવી જગ્યા જ્યાં ગાંધી આજે પણ જીવે છે - Prashant Dayal