ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નાનાસૂરકા ગામે શિક્ષણ મંત્રી જીતુભાઇના ખેતરમાં વીજળી પડી સિહોર તાલુકાના નાના સુરકા ગામે વીજળી પડતા બે વિઘામાં વાવેલ કપાસના પાકને નુકશાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નાનાસૂરકા ગામે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના ખેતરમાં ગત રાત્રી વીજળી પડતાં ખેતરમાં નુકશાન થયુ હતુ. સિહોર તાલુકાના નાનાસુરકા ગામના વતની અને હાલ ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના ખેતરમાં જે હાલ ભાગીદાર મુકેશભાઈ બાબુભાઈ વઘાસિયા જેઓ આ ખેતી કામ સાંભળતા હોય તેમણે જણાવ્યુ હતુ કે ખેતરમાં ગત રાત્રીના વીજળી પડતા ખેતરમાં બે વીઘા વાવેલ ઊભા કપાસને 70 થી 80 હજારના પાકને નુકશાન થયેલ અને સુરત થી ખેતર માટે લાવેલ જોની નામના કૂતરું જે ખાટલા નીચે સુતું હતું તે પણ આ વીજળી પડતા મોત થયેલ છે. ખેતરમાં વિજળી પડવાની આ ઘટના અંગે સિહોર તંત્રને જાણ કરવામાં આવેલ છે જે તંત્ર દ્વારા કાલ સર્વે અંગેની કાર્યવાહી હાથ ધરાશે તેવું કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના ખેતરના ભાગીદાર મુકેશભાઈ વઘાસિયાએ જણાવ્યુ હતુ. દેગવડામાં વીજળી પડતા ભેસનું મોત મહુવા તાલુકાના દેગવડા ગામે કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ પડવાની સાથે દેગવડા ગામે ખેડૂત લાલજીભાઈ ધરમશીભાઈ સોલંકીના ઘરે વૃક્ષ નીચે બાંધેલ એક ભેંસ ઉપર અચાનક વીજળી પડતા ભૈસનું મોત નિપજ્યું છે. આ અંગે તાત્કાલિક તંત્રને જાણ કરીને ખેડૂત પરિવારને સહાય મળવા માંગ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
JioBharat J1 फीचर फोन की सेल हुई अमेजन पर लाइव, यूपीआई सपोर्ट और 2500mAh बैटरी से है लैस
लेटेस्ट लॉन्च JioBharat J1 4G के लिए अमेजन समेत रिलायंस डिजिटल और जियोमार्ट वेबसाइट पर सेल लाइव...
2024 Hyundai Creta facelift भारतीय बाजार में 11 लाख रुपये की शुरुआती कीमत पर लॉन्च, जानिए पहले से कितनी बदली
2024 Hyundai Creta के डिजाइन एलीमेंट में कई महत्वपूर्ण अपडेट हैं। सामने की ग्रिल को अपडेट किया...
সোণাৰিত কত চলিল অৱকাৰী অভিযান।
সোণাৰিৰ কাষৰীয়া মাইবেলা, কপাৰ্টিভ আদি অঞ্চলত আজি অৱকাৰী বিভাগে অভিযান চলায়। অভিযান কালত বৃহৎ...
रामनवमी में होने वाले कार्यक्रमो को लेकर बैठक का हुया आयोजन
अजयगढ:-आने वाली चैत्र मास की नवरात्रि व रामनवमी पर्व में होने वाले विभिन्न कार्यक्रमो को लेकर...
Sillod Updates | लोकरंजन लोककला प्रतिष्ठानच्या वतीने गवळण व लोकगीतांच्या माध्यमातून जागर
Sillod Updates | लोकरंजन लोककला प्रतिष्ठानच्या वतीने गवळण व लोकगीतांच्या माध्यमातून जागर