વર્તમાન સમયમાં શિક્ષણ થતી સમાજની ઓળખ બની ગઈ છે. ત્યારે વિવિધ સમાજોએ શિક્ષણ તરફ દોટ મુકી છે.જેમાં હવે ગુજરાતમાં નાઈ સમાજ પણ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે વિવિધ ક્ષેત્રોમાં નાઈ સમાજના દીકરા દીકરીઓ પણ નોકરી કરતા જોવા મળી રહ્યા છે ત્યારે સમાજના દીકરા દીકરીઓને આગળ વધવા માટે શ્રી નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ (શિક્ષણ સમિતિ) દ્વારા નાઈ સમાજની વાડી ડીસા ખાતે માર્ગદર્શન સેમિનાર તેમજ કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સેમિનારના મુખ્ય મહેમાન તરીકે શ્રી નિકુલભાઈ રાવલ ( ડિરેકટર - વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી - ગાંધીનગર)તેમજ શ્રી એસ.પી.નાઈ નાઓએ વિદ્યાર્થીઓ માટે સરસ માર્ગદર્શન તેમજ મોટિવેશન પૃરું પાડ્યું હતું.આ સેમિનારમાં શ્રી નાઈ સમાજ યુવક મંડળ ના પ્રમુખ ચેતનભાઈ ગોહિલ કમોડી, ઉપ પ્રમુખ સેવંતીભાઈ નાઈ,ASI વિષ્ણુભાઈ રાઠોડ,,ચેતનભાઈ નાઈ રાજપુર,,શીતલ બેન નાઈ ઝેરડા ગુજરાત પોલીસ,,શૈલેષભાઈ નાઈ સદરપુર, નાઈ સમાજ યુવક પ્રગતિ મંડળ ના મહામંત્રી દલપતભાઈ ભાટી ગોઢ ,તરુણ ભાઈ ગુજરાત પોલીસ સહિત યુવક પ્રગતિ મંડળ સમગ્ર ટીમ તેમજ શિક્ષણ સમિતિ ના તમામ સભ્યો તેમજ મોટી સંખ્યા માં વાલી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં. સૌ કોઈ સાથે મળી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદ એસ.ટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ નું આયોજન કરવામાં આવ્યું
થરાદ એસ.ટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ નું આયોજન કરવામાં આવ્યું
થરાદ ડેપોના...
शहरी नरेगा श्रमिको का मानदेय बढ़ाने की बजाय कार्य अवधि मे कर दिया इजाफा, श्रमिको ने किया कलेक्ट्रेेट पर प्रदर्शन
बून्दी। इन्दिरा गांधी शहरी नरेगा की कार्यअवधि बढाये जाने से आक्रोशित महिला श्रमिको ने युवा...
মৰাণৰ পিয়লিনগৰ নামঘৰত শ্ৰী শ্ৰী কৃষ্ণৰ জন্মাষ্টমী
মৰাণৰ পিয়লিনগৰ নামঘৰত শ্ৰী শ্ৰী কৃষ্ণৰ জন্মাষ্টমী
भारत से पहले चीन जाने के फैसले पर ओली घिरे:विपक्ष का आरोप- चीन कार्ड खेल रहे, नेपाली PM बोले- भारत के साथ अच्छे रिश्ते
नेपाल के प्रधानमंत्री केपी शर्मा ओली ने भारत के बजाय चीन की यात्रा करने के फैसले का बचाव किया है।...
মাহমৰাৰ মৰাণ অইল ইণ্ডিয়াৰ প্ৰেক্ষাগৃহত ।তিনিদিনীয়া কাৰ্য্যসূচীৰে সদৌঅসম ভাওঁনা সমাৰোহ আৰম্ভ।
চৰাইদেউ জিলাৰ মাহমৰা ৰাজহ।চক্ৰৰ অন্তৰ্গত মৰাণ অইল ইণ্ডিয়াৰ প্ৰেক্ষাগৃহত বৃহত্তৰ মৰাণ বাসীৰ...