પાલનપુર આબુ હાઇવે પર ઈકબાલગઢ નજીક એક વોલ્વો બસના અકસ્માત ની ઘટના આવી સામે..

બ્યૂરો રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા 

40 મુસાફરો ભરેલી બસ ના ચાલક ને ઝોંકુ આવતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.. 

જેમાં બસ રિવાઇડર સાથે અથડાઇ ને 30 થી 40 ફૂટ જેટલી ઢસડાઇ હતી..

આ ઘટના CCTV માં પણ કેદ થઇ છે..

જોકે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી..

દિલ્હી થી અમદાવાદ જતી વોલ્વો બસ ને પાલનપુર આબુ હાઇવે પર અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામ નજીક

ચાકલ ને ઝોકું આવતાં બસ ડિવાઈડર પર ચડી જતા બસ માં સવાર લોકોની ચિસીયારી કરતા આજુ બાજુ ના સ્થાનિક લોકો દોડી પહોંચ્યા હતા..

બસ ચાલક બસ મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.. 

અકસ્માત ના કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો..

બનાવ ના પગલે પોલીસ તેમજ એલ એન્ડ ટી વિભાગ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું..