દિયોદર માં હાઈવે ઉપર પક્ષીઓ માટે પાણી ના કુંડા નું કરાયું વિતરણ.,,કાળજાળ ગરમી વચ્ચે દિયોદર હાઈવે વિસ્તાર ઉપર પક્ષીઓ માટે પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતુ. હાલમાં ઉનાળાનો સમય ચાલુ છે કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે સેવાભાવી તેમજ જીવદયા પ્રેમીઓ અનેક રીતે સેવા કરતા નજરે જોવા મળી રહ્યા છે ત્યારે દિયોદર હાઇવે ઉપર સહારા ફર્નિચર ,મહાકાલી નાસ્તા હાઉસ ની બાજુમાં ૨૦૦ થી વધુ પક્ષીઓ માટે પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પાણીના કુંડાના વિતરણ માં (હરભોલે ઇલેક્ટ્રોનિક)રમેશભાઈ,,(સહારા ફર્નિચર),, આરીફ ભાઈ (શક્તિ સબમરસીબલ)વેલાભાઈ,, (મહાકાલી નાસ્તા હાઉસ) પ્રતાપભાઈ તેમજ ((અંબિકા રોલિંગ શટર)) કનુભાઈ ના સાથ અને સહયોગથી આ પક્ષીઓ માટે પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાના કાર્યમાં દિયોદર તાલુકાના વખા ગામના અને સેવાકીય પ્રવૃતિમાં હર હંમેશા આગળ રહેતા પ્રદીપભાઈ શાહ પણ આ સેવાના કાર્યમાં જોડાયા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
৭৮ বছৰ বয়স গৰকিলে আন্তঃৰাষ্ট্ৰীয় খ্যাতিসম্পন্ন বোলছবি অভিনেতা বিষ্ণু খাৰঘৰীয়া,
৭৮ বছৰ বয়স গৰকিলে আন্তঃৰাষ্ট্ৰীয় খ্যাতিসম্পন্ন বোলছবি অভিনেতা বিষ্ণু খাৰঘৰীয়া,
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોકભાઈ ગેહલોતજી એ ફતેગંજ મુખ્ય માર્ગ પર સભા સંબોધી
રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી શ્રી અશોક ભાઈ ગેહલોતજી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમી...
माह-ए-रमज़ान : तरावीह की नमाज़ के लिए हाफ़िज़ व वक्त मुकर्रर
गोरखपुर। माह-ए-रमज़ान के साथ मस्जिदों में 22 या 23 मार्च से तरावीह की विशेष नमाज शुरू हो जाएगी।...
Chandra Grahan 2023: चंद्रग्रहण के दुष्प्रभाव से बचाती है ये धातु | Lunar Eclipse 2023
Chandra Grahan 2023: चंद्रग्रहण के दुष्प्रभाव से बचाती है ये धातु | Lunar Eclipse 2023