દિયોદર માં હાઈવે ઉપર પક્ષીઓ માટે પાણી ના કુંડા નું કરાયું વિતરણ.,,કાળજાળ ગરમી વચ્ચે દિયોદર હાઈવે વિસ્તાર ઉપર પક્ષીઓ માટે પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતુ. હાલમાં ઉનાળાનો સમય ચાલુ છે કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે સેવાભાવી તેમજ જીવદયા પ્રેમીઓ અનેક રીતે સેવા કરતા નજરે જોવા મળી રહ્યા છે ત્યારે દિયોદર હાઇવે ઉપર સહારા ફર્નિચર ,મહાકાલી નાસ્તા હાઉસ ની બાજુમાં ૨૦૦ થી વધુ પક્ષીઓ માટે પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પાણીના કુંડાના વિતરણ માં (હરભોલે ઇલેક્ટ્રોનિક)રમેશભાઈ,,(સહારા ફર્નિચર),, આરીફ ભાઈ (શક્તિ સબમરસીબલ)વેલાભાઈ,, (મહાકાલી નાસ્તા હાઉસ) પ્રતાપભાઈ તેમજ ((અંબિકા રોલિંગ શટર)) કનુભાઈ ના સાથ અને સહયોગથી આ પક્ષીઓ માટે પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાના કાર્યમાં દિયોદર તાલુકાના વખા ગામના અને સેવાકીય પ્રવૃતિમાં હર હંમેશા આગળ રહેતા પ્રદીપભાઈ શાહ પણ આ સેવાના કાર્યમાં જોડાયા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયાં...
જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયાં...
सरकार में जेपी नड्डा को बड़ी जिम्मेदारी, राज्यसभा में बनाए गए सदन के नेता
केंद्रीय स्वास्थ्य मंत्री और बीजेपी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा को पार्टी ने बड़ी जिम्मेदारी...
રાધનપુર : દહેગામ ખાતે ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો | SatyaNirbhay News Channel
રાધનપુર : દહેગામ ખાતે ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો | SatyaNirbhay News Channel
માન. શ્રી નરેન્દ્ર મોદી 5 વાગ્યાને બદલે અઢી કલાક વહેલા આવ્યા અમદાવાદ, 2 કલાક ચાલી સીએમ સાથે એરપોર્ટ પર બેઠક વધુ માહિતી માટે વાચો sms 📰 news🗞️ આજેજ ફોલો કરો...
અમદાવાદનું અનોખું આકર્ષણ.. સાબરમતી રિવરફ્રન્ટનું આગવું આભૂષણ - અટલ બ્રિજ, જેનું લોકાર્પણ કરશે...
पावसाळ्यात शिघ्र प्रतिसाद दल स्थापन करा जिल्हाधिकारी शर्मा@india report
पावसाळ्यात शिघ्र प्रतिसाद दल स्थापन करा जिल्हाधिकारी शर्मा@india report