દિયોદર માં હાઈવે ઉપર પક્ષીઓ માટે પાણી ના કુંડા નું કરાયું વિતરણ.,,કાળજાળ ગરમી વચ્ચે દિયોદર હાઈવે વિસ્તાર ઉપર પક્ષીઓ માટે પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતુ. હાલમાં ઉનાળાનો સમય ચાલુ છે કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે સેવાભાવી તેમજ જીવદયા પ્રેમીઓ અનેક રીતે સેવા કરતા નજરે જોવા મળી રહ્યા છે ત્યારે દિયોદર હાઇવે ઉપર સહારા ફર્નિચર ,મહાકાલી નાસ્તા હાઉસ ની બાજુમાં ૨૦૦ થી વધુ પક્ષીઓ માટે પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પાણીના કુંડાના વિતરણ માં (હરભોલે ઇલેક્ટ્રોનિક)રમેશભાઈ,,(સહારા ફર્નિચર),, આરીફ ભાઈ (શક્તિ સબમરસીબલ)વેલાભાઈ,, (મહાકાલી નાસ્તા હાઉસ) પ્રતાપભાઈ તેમજ ((અંબિકા રોલિંગ શટર)) કનુભાઈ ના સાથ અને સહયોગથી આ પક્ષીઓ માટે પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાના કાર્યમાં દિયોદર તાલુકાના વખા ગામના અને સેવાકીય પ્રવૃતિમાં હર હંમેશા આગળ રહેતા પ્રદીપભાઈ શાહ પણ આ સેવાના કાર્યમાં જોડાયા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઈડરિયા ગઢ આરોહણ સ્પર્ધા યોજાઈ
રાજ્યકક્ષાની ચતુર્થ ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ અવરોહણ ૨૦૨૩-૨૪ સ્પર્ધા યોજાઇ*
...
रैपुरा थाना पदस्थ एसआई एमएल कोल और आरक्षक ईश्वर दयाल अहिरवार का हुआ स्थातरण
पन्ना।
:- रैपुरा थाना में पदस्थ एसआई एमएल कोल और प्रधान आरक्षक ईश्वर दयाल अहिरवार का हुआ...
જુનાગઢ ના પૌરાણિક ઇન્દ્રદેવ મંદિર તરફ જવાના માર્ગ ની હાલત બિસ્માર, વહેલી તકે શરૂ થશે સમારકામ.
જુનાગઢ ના પૌરાણિક ઇન્દ્રદેવ મંદિર તરફ જવાના માર્ગ ની હાલત બિસ્માર, વહેલી તકે શરૂ થશે સમારકામ.
વિધાનસભાની ચૂંટણીમાં માથાભારે લોકો સામે કાર્યવાહી કરવાની સાથે પોલીસે ચૂંટણી બંદોબસ્ત માટે તૈયારીઓ આરંભ કરી દીધી :રેન્જના આઇજીએ પ્રેસ યોજીને લોકોને અફવાઓથી દૂર રહીને શાંતિપૂર્વક મતદાન કરવા અપીલ કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં 5 વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ જતાની સાથે તમામ જગ્યાએ શાંતિપૂર્વક મતદાન...