દિયોદર માં હાઈવે ઉપર પક્ષીઓ માટે પાણી ના કુંડા નું કરાયું વિતરણ.,,કાળજાળ ગરમી વચ્ચે દિયોદર હાઈવે વિસ્તાર ઉપર પક્ષીઓ માટે પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતુ. હાલમાં ઉનાળાનો સમય ચાલુ છે કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે સેવાભાવી તેમજ જીવદયા પ્રેમીઓ અનેક રીતે સેવા કરતા નજરે જોવા મળી રહ્યા છે ત્યારે દિયોદર હાઇવે ઉપર સહારા ફર્નિચર ,મહાકાલી નાસ્તા હાઉસ ની બાજુમાં ૨૦૦ થી વધુ પક્ષીઓ માટે પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પાણીના કુંડાના વિતરણ માં (હરભોલે ઇલેક્ટ્રોનિક)રમેશભાઈ,,(સહારા ફર્નિચર),, આરીફ ભાઈ (શક્તિ સબમરસીબલ)વેલાભાઈ,, (મહાકાલી નાસ્તા હાઉસ) પ્રતાપભાઈ તેમજ ((અંબિકા રોલિંગ શટર)) કનુભાઈ ના સાથ અને સહયોગથી આ પક્ષીઓ માટે પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાના કાર્યમાં દિયોદર તાલુકાના વખા ગામના અને સેવાકીય પ્રવૃતિમાં હર હંમેશા આગળ રહેતા પ્રદીપભાઈ શાહ પણ આ સેવાના કાર્યમાં જોડાયા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्यों बिगड़ा BJP का चुनावी गेम? गहलोत ने बताया कारण तो राठौड़ बोले- 'लाइबिलिटी का तमगा
राजस्थान में लोकसभा चुनाव की वोटिंग पूरी होने के बाद अब 4 जून को रिजल्ट जारी होने का इंतजार किया...
સમસ્ત સતવારા સમાજ દ્વારા વિધાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
તારીખ 19-11-2023 ને રવિવારના રોજ પંડિત દિન દયાલ હોલ મા સિધ્ધનાથ સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર...
Breaking News: Telangana की 119 सीटों पर आज मतदान, शाम 4 बजे तक डाले जाएंगे वोट | Aaj Tak
Breaking News: Telangana की 119 सीटों पर आज मतदान, शाम 4 बजे तक डाले जाएंगे वोट | Aaj Tak
दिनभर टेंशन से घिरे रहते हैं आप? जानें मन को शांत करने के 5 तरीके और फायदे
आज की व्यस्त दिनचर्या में खुद के लिए समय निकालना मुश्किल हो...
જેના પરિવારના સભ્યો અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તે રૂમમાં સૂતો જોવા મળ્યો
મધ્યપ્રદેશમાં, મૃતક તરીકે અંતિમ સંસ્કારની તૈયારી કરી રહેલા પરિવારના સભ્યો રેલ્વે ક્વાર્ટરમાં સૂતા...