ખંભાત-તારાપુર તાલુકાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળશે.54.96 કરોડના કામોનું કુંવરજી બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.