કોડીનાર તાલુકાના રોનાજ ગામ ના એક કુવા માં મગર મહાકાય મગર ખાબક્યો હતો જેમાં વન વિભાગ ને જાણ કરતા વન તંત્ર દ્વારા દિલ ધડક રેસક્યું કરી બહાર કાઢી ઓપરેશન હાથ ધરીને રાહત નો શ્વાસ લીધો હતો ફોરેસ્ટ વિભાગ ના જણાવ્યા પ્રમાણે મગર ની લંબાઈ 8 ફૂટ જેટલી છે અને સામાન્ય રીતે કૂવા માં સિંહ દીપડા હરણ જેવા પ્રાણી ઓ કુવા માં પડી જતાં હોય છે પણ ભાગ્યે મગર કુવામાપડતી હોય છે તેવું ફોરેસ્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતુ ત્યાર બાદ વન વિભાગની ટીમે મગરને કૂવામાંથી સલામત રીતે બહાર કાઢી તેને પાંજરે પૂરી મેડિકલ તપાસ અર્થે લઈ જવામાં આવ્યો હતો. બાદમાં વન વિભાગે મગરને પાણી વાળા વિસ્તારમાં છોડ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জোনাইৰ ডেকাপামত পুৱা ভয়ংকৰ পথ দুৰ্ঘটনা,
জোনাইৰ ডেকাপামত পুৱা ভয়ংকৰ পথ দুৰ্ঘটনা,
ગુજરાતના ચાર ગામો અને જમીનનો એક ભાગ યુટીને સોંપવાની તૈયારી?
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવને ગુજરાતમાંથી જમીનનો એક ભાગ અને ચાર ગામો...
ABVP એ Election સંદર્ભે રજુઆત કરી
ABVP એ Election સંદર્ભે રજુઆત કરી
પ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા
માં શક્તિની આરાધાનનું પર્વ આસો નવરાત્રી આજથી શરૂ થઈ, ત્યારે લેઉવા પટેલ સમાજના અસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિર ખાતે પણ માં ખોડલની ભવ્ય રીતે પૂજા અર્ચના શરૂ થશે. આ તકે એક પદયાત્રાનું પણ આયોજન થયું હતું જેમાં
પ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા
માં શક્તિની આરાધાનનું પર્વ આસો નવરાત્રી...