ખારાપાટ રોહીત યુવા વિકાસ સંઘ-પાટડી દ્વારા આયોજીત પાંચમો સમુહ લગ્નોત્સવ માઈ આશ્રમ કચોલીયા ખાતે યોજાયો હતો. જેમા 18 યુગલોએ પ્રભુતામા પગલા પાડ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ખારાપાટ રોહિત યુવા વિકાસ સંઘના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.જેમા માઈ આશ્રમ કચોલીયાના મહંત મગનબાપુ, ધારાસભ્ય પી.કે પરમાર, પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, કમાભાઈ રાઠોડ, પુનમભાઈ મકવાણા, સરસાઈ જગ્યાના મહંત ભાણદાસ બાપુ, મોલડીના મહંત સીતારામબાપુ ,ભીમસાહેબની જગ્યાના સંચાલક બાબુરામબાપુ સહીત મોટી સંખ્યામાં રોહીત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ખારાપાટ રોહિત યુવા વિકાસ સંઘના પૂર્વ પ્રમુખ એન.કે.રાઠોડ દ્વારા સમુહલગ્નોત્સવના મુખ્યદાતા મગનબાપુનુ ગણેશજીની કાંસ્યની મૂર્તિ તથા સિલ્કની કોટી પહેરાવી સન્માન કર્યુ હતુ. અને સંસ્થા પ્રમુખ રામજીભાઈ ચાવડા, બેચરભાઈ ચૌહાણ તથા મહામંત્રી અમૃતભાઈ વાણિયા ત્રણેય ટ્રસ્ટીઓનુ શાલ ઓઢાડી અભિવાદન કયુઁ હતુ. અને સંસ્થા દ્વારા એન.કે.રાઠોડનું શાલ, ફુલહાર તેમજ ડો.બાબાસાહેબની પ્રતિમા આપી સન્માન કરવામા આવ્યું હતુ. આ સમુહલગ્નોત્સવને સફળ બનાવવા ખારાપાટ રોહિત યુવા વિકાસ સંઘના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે આ સમગ્ર કાયઁક્રમનુ સંચાલન રણછોડભાઈ ચૌહાણ અને એલ.એસ.પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गाँव से सटी नहर में शव मिलने से मचा कोहराम
जनपद आजमगढ़ में,गांव से सटी नहर में,शव मिलने से मचा कोहराम।मालूम होकि जनपद आजमगढ़ के थाना अहरौला...
राहुल गांधी की हरियाणा विजय संकल्प यात्रा का दूसरा दिन:बोले- PPP मतलब परिवार परेशान पत्र; चुनाव में BJP की A, B और C टीम लगी
कांग्रेस नेता राहुल गांधी की दूसरे दिन की हरियाणा विजय संकल्प यात्रा जारी है। यात्रा सुबह करीब...
અમદાવાદ થલતેજમાં મેટ્રો પિલર સ્ટ્રક્ચર ફલેટની કંપાઉન્ડની દિવાલ ઉપર તુટી પડ્યું.
અમદાવાદ થલતેજમાં મેટ્રો પિલર સ્ટ્રક્ચર ફલેટની કંપાઉન્ડની દિવાલ ઉપર તુટી પડ્યું.
পাঠকে গ্ৰন্থখন পঢ়িলেহে গ্ৰন্থখন প্ৰকৃতাৰ্থত উন্মোচন হয়- কবি নীলিম কুমাৰ
পাঠকে গ্ৰন্থখন পঢ়িলেহে গ্ৰন্থখন প্ৰকৃতাৰ্থত উন্মোচন হয়- কবি নীলিম কুমাৰ