રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના ખેતરમાં વીજળી પડતા નુકશાન, સિહોરના નાના સુરકા ગામે આવેલ જીતુભાઇ વાઘાણીની વાડીમાં ગતરાત્રીના વીજળી પડતા પાકને નુકશાન, વાડીમાં ભાગ્યું રાખતા મુકેશભાઈ વઘાસીયાએ ઘટનાને સમર્થન આપ્યું, ૭૦/૮૦ હજારના પાકની નુકશાની સાથે વાડીમાં પાળતુ કુતરાનું પણ વીજળી પડવાથી મોત
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતમાં કોંગ્રેસ પાર્ટી કોને આપી શકે છે ટીકીટ ?
ખંભાતમાં વિધાનસભાના ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ મેદાનમાં આવી...
ડીસા માં દશામાના ૧૦દિવસ વ્રત પૂર્ણ થતાં જ ઉજવણી કરવામાં આવી
ડીસામાં દશામાના10 દિવસ વ્રત પૂર્ણ થતાં જ ઉજવણી કરવામાં આવી
મહિલાઓએ દશામાના વ્રતની...
ખાખરાથળ ગામે રામજી મંદિરના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા ઝડપાયા
થાન તાલુકાના ખાખરાથળ ગામે રામજી મંદિરના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના...